પંજાબમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. એબીપી-સીવોટરના સર્વે મુજબ 117 સીટોવાળી પંજાબ એસેમ્બલીમાં AAPને 52 થી 58 સીટો મળવાનો અંદાજ...
કોરોનાની શરૃઆત થઇ ત્યારથી દેશની શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ મોટે ભાગે બંધ રહ્યું છે. તાજેતરમાં કરાયેલા એક સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગ્રામીણ વિસ્તારોમાં ૩૭...
લગ્નેતર સંબંધ ડેટિંગ એપ્લિકેશન ગ્લિડેને તાજેતરમાં જ લગ્નેત્તર સંબંધો વિષય પર મોટા શહેરોમાં લોકોના જીવનમાં ડોકીયું કરવા સર્વેક્ષણ હાથ ધર્યું હતું. યુગલો પાસેથી એ તે...
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ દેશભરમાં પ્રથમ રાઉન્ડના સેરો સર્વેના પરિણામો જાહેર કર્યા છે. આ પરિણામો આશ્ચર્યજનક છે. સર્વે અનુસાર, મે સુધીમાં, દેશમાં...
મધ્ય પ્રદેશના ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રમાં છે. ભાજપના નેતાઓ સતત તે વિસ્તારમાં છાવણી ઊભી કરીને બેઠા છે. મધ્ય પ્રદેશના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી સજ્જનસિંહ વર્માએ...
ગુજરાત GBRCએ IIM સાથે મળીને કોરોનાનો સર્વે હાથ ધર્યો. જેનો રિપોર્ટ સીએમને સોંપાયો છે. રાજ્યના 18 જિલ્લાઓના અલગ અલગ 38 વિસ્તારમાં ૩૬૧ સેમ્પલોનો સર્વે ધર્યો....
ક્વિનિપિયાક યુનિવર્સિટીનાં એક રાષ્ટ્રીય સર્વેમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, પુર્વ ઉપપ્રમુખ જો બિડેનથી 15 અંકથી પાછળ છે, આ સર્વેમાં પ્રમુખ માટે એક ખરાબ સમાચાર એ પણ...
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ લખનવ દ્વારા કરવામાં આવેલા અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે કે લોકો કોરોનાવાયરસની નહીં પરંતુ લોકડાઉન પછીના ભવિષ્યની ચિંતા કરે છે. આઈઆઈએમ લખનઉના...
અમદાવાદમાં સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ આવે તે પહેલાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગંદકી કરતાં એકમો ઉપર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. બુધવારે AMC દ્વારા આખા...
ખેતી નુકસાની અંગે સરકાર સર્વે કર્યાનું રટણ કરી રહી છે. ત્યારે છોટા ઉદેપુરના કેટલાક ગામડાઓ એવા છે જ્યા સર્વે કરવામાં આવ્યો નથી. ખેડૂતોની મકાઇ,ડાંગર, કપાસ,...
રાજ્યની ભાજપ સરકારે ખેડૂતોની નુકસાનીના કરાવેલા સર્વે અંગે હવે ખુદ ભાજપના જ નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે. ભાજપના નેતા ધવલસિંહ ઝાલાએ બાયડ તાલુકામાં નુકસાનીનો સર્વે બીજી...
હળવદના સાપકડા ગામે ખેડૂતોએ હલ્લાબોલ કર્યુ. પાક નુકસાન સર્વેમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો. સરકાર દ્વારા પાક નુકસાનનું વળતર આપવા માટે સર્વે થઈ...
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ કરવામાં આવેલા સર્વે અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કૃષિ વિભાગ આજે મળનારી કેબિનેટની બેઠકમાં રિપોર્ટ રજૂ કરશે. કૃષિ વિભાગે...
મોરબીના હળવદના ભલગામડા ગામે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો. હળવદ તાલુકામા પાક નુકશાનની સર્વેમા ગેરરીતી થતી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. ૩૩ ટકાથી વધુ નુકશાનની સત્તા...
બનાસકાંઠાના દિયોદર તાલુકામાં કમોસમી વરસાદ બાદ સરકારી તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. દિયોદરમાં ખેતીવાડી વિભાગના અધિકારી અને ગ્રામસેવકોની ટીમ દ્વારા સર્વે શરૂ કરવામાં...
જૂનાગઢના માંગરોળ તાલુકામાં અછત સર્વેમાં છબરડા સામે આવ્યાં છે. ગુજરાત પ્રદેશ કિસાન લડત સમિતિના પ્રમુખ નારણભાઇ જોટવા સાથે સર્વે કરનાર કથિત અધિકારી સાથે ટેલીફોનીક વાતચીત...