પાકિસ્તાનની સામે 2016માં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકના હીરો રહેલા લેફ્ટિનેન્ટ જનરલ નિવૃત્ત ડીએસ હુડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાષ્ટ્રીય સુરક્ષા પર પોતાનો રિપોર્ટ સોંપ્યો છે....
મોદી સરકાર પર સૈન્ય કાર્યવાહીઓનું રાજકીયકરણ કરવાનો આક્ષેપ લગાવીને મુખ્યપ્રધાન અશોક ગેહલોતે બુધવારે દાવો કર્યો છે કે કોંગ્રેસની સરકાર દરમ્યાન 15 વખત સર્જિકલ સ્ટ્રાઈક થઈ,...
ભારતીય વાયુસેનાની કાર્યવાહીથી પાકિસ્તાનમાં હડકંપ મચ્યો છે. આતંકીઓ સરહદ ક્રોસ કરીને ભારતમાં ઘૂસવાના પ્રયાસ કર છે ત્યાં વાયુસેનાએ હુમલો કરીને આતંકીઓના અડ્ડા નષ્ટ કર્યા છે.....
શુ ભારતે ફરી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. દેશના ગૃહમંત્રીઅે કંઇક અાવાજ સંકેત અાપ્યા છે. ભારતે ફરી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. સર્જિકલ સ્ટ્રાઇકને ભારત પરાક્રમ પર્વ...
29 સપ્ટેમ્બરે ભારતીય સૈન્યએ પીઓકેમાં ઘુસીને કરેલી સર્જીકલ સ્ટ્રાઇકને 2 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ત્યારે ફરી એક વખત ભારતીય સૈન્યના નરબંકાઓની શૌર્યગાથા દેશ સમક્ષ...