ભારતના લોકપ્રિય ક્રિકેટર અને તાજેતરમાં જ નિવૃત્તિ જાહેર કરનારા સુરેશ રૈના અને સિંગર ગુરુ રંધાવાની મુંબઈ પોલીસે એક ક્લબમાં રેડ પાડીને ધરપકડ કરી હતી. મુંબઈ...
આઇપીએલની ઝાકઝમાળથી દૂર રહીને ચેન્નાઈ સુપર કિંગ્સનો સૌથી અનુભવી ક્રિકેટર સુરેશ રૈના હાલમાં ભારતમાં છે. આમેય આ વખતે ચેન્નાઈની ટીમ જે રીતે રમી હતી જોતાં...
આઇપીએલમાં (IPL) રમી રહેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમના કેપ્ટન રોહિત શર્માએ ગુરુવારે રમાયેલી મેચ સાથે એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં...
IPLની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રારંભને હવે ખાસ સમય રહી ગયો નથી. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ શરૂઆતમાં કેટલીક સમસ્યામાં ઘેરાયેલી હતી. તેના બે ખેલાડી સહિત 13...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નો માંડ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તેના વિવાદની પણ શરૂઆત થઈ ગઈ છે. આઇપીએલની ચેન્નાઈ સુપર કિંગસના સૌથી અનુભવી ક્રિકેટર અને...
કોરોના અને લોકડાઉન બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું માંડ આયોજન થઈ રહ્યું છે ત્યારે ચેનાઈ સુપર કિંગ્સના એક બોલરને કોરોના પોઝિટિવ આવ્યો હોવાના સમાચાર હતા...
ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને હવે કોમેન્ટેટર તરીકે ભલભલા સામે જોરદાર ફટકાબાજી કરી રહેલા આકાશ ચોપરાએ તાજેતરમાં સુરેશ રૈનાએ નિવૃત્તિ લીધી તેનાથી આશ્ચર્ય વ્યક્ત કર્યું...
ભારતીય ક્રિકેટના બે દિગ્ગજો મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી એક સાથે ઘણી ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે. ધોનીએ 2014માં અચાનક જ ટેસ્ટ કેપ્ટન તરીકે નિવૃત્તિ લીધી...
15મી ઓગસ્ટે ભારતીય ક્રિકેટના બે મોટા સ્ટાર્સ મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જેમ ધોનીએ એક વીડિયો દ્વારા ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની...
ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ પણ 15મી ઓગસ્ટે મહેન્દ્રસિંહ ધોનીની સાથે જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ જવાની જાહેરાત કરી હતી. 15મીએ સાંજે ધોનીએ આ જાહેર કર્યું...
ક્રિકેટની દુનિયામાં ઘણા બધા શોર્ટ્સ જોવા મળે છે. પહેલા ડ્રાઈવ્સ અને કટ શોટને સૌથી બેસ્ટ માનવામાં આવતા હતા, પરંતુ ધીરે-ધીરે ક્રિકેટમાં એવા શોટ્સ આવવા લાગ્યા...
પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની બાદ ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ પણ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. સુરેશ રૈનાનો જન્મ 27 નવેમ્બર, 1986ના રોજ મુરાદનગરમાં થયો હતો. સુરેશ...
ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર સુરેશ રૈનાનું માનવું છે કે કે કોરોના વાયરસ બાદ હવે યુએઈમાં આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ખેલાડીઓની સામે અનેક નવા...
1998ની 22મી એપ્રિલને કદાચ કોઈ ભારતીય ક્રિકેટપ્રેમી ભૂલી શકશે નહીં. એ દિવસે સચિન તેંડુલકરનો બર્થ ડે હતો અને આ દિવસે તેણે શારજાહમાં ઓસ્ટ્રેલિયા સામે બેટિંગનું...
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ દર વખતે કપરા સમયે સુરેશ રૈનાનો સાથ આપ્યો છે. જોકે રૈનાએ પણ તેને નિરાશ કર્યો નથી. તાજેતરમાં જ...
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો ઈરફાન પઠાણ અને સુરેશ રૈનાએ ભારતીય ક્રિકેટ બોર્ડને સૂચન કર્યું છે કે, જે ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવાની રેસમાંથી બહાર ફેંકાઈ ગયા...
ભારતીય ક્રિકેટ ટીમમાં યુવરાજ સિંહ, ગૌતમ ગંભીર, વીવીએસ લક્ષ્મણ અને વીરેન્દ્ર સહેવાગ જેવા શ્રેષ્ઠ અને પ્રતિભાવાન ખેલાડીઓને કરિયરના અંતિમ તબક્કામાં જે સન્માન મળવું જોઈતું હતું...
ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્યને લઈને બેટ્સમેન સુરેશ રૈનાએ પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યુ છે. ઢીંચણની ઈજાને કારણે સુરેશ રૈના ગયા વર્ષે આઈપીએલ...