સુરેન્દ્રનગર પાલિકા કચેરી ખાતે મહિલાઓ અને રહીશોએ હલ્લાબોલ કર્યો. શહેરના ટીબી હોસ્પિટલ સામે આવેલા નંદનવન પાર્ક રહેણાંક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી નવા રસ્તાઓ નહી બનતા...
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ જિલ્લા પંચાયતની કચેરીએ હલ્લાબોલ કર્યો. ખેડૂતોનું કહેવુ છે કે, અતિવૃષ્ટીના કારણે પાકમાં મોટું નુકસાન થયુ છે. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા ઓછુ...
કોરોનાની મહામારી વચ્ચે જ્યારે સરકારે માસ્ક પહેરવા પર ખૂબ જ કડક નિયમો બનાવ્યા છે ત્યારે લોકોને જાગૃતિ આવે તે હેતુસર સાયલા ખાતે ગણપતિની મૂર્તિની આજરોજ...
સુરેન્દ્રનગર-લીંબડી હાઇવે પર વઢવાણ પાસે સ્થાનિક રહીશો અને શહેરીજનોએ ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો. વઢવાણમાં રોડ, રસ્તા, સફાઈ, ગટર અને વરસાદી પાણીનો નિકાલ સહિતની સમસ્યાનો ઉકેલ...
સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ખેડૂતોને પાક વીમાની ચૂકવણીમાં આચરાયેલા કૌભાંડ મામલે હવે મહાઆંદોલનના મંડાણ થયા છે. ખેડૂત એકતા મંચે સુરેન્દ્રનગરના મૂળીથી આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. ખેડૂત...
કોરોનાનો રાક્ષસી પંજો સૌરાષ્ટ્રમાં વિસ્તરી રહયો છે સ્થિતિ દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. સૌરાષ્ટ્રનાં તમામ જિલ્લામાં પોઝીટીવ કેસ અને મોતનો આંકડો ચિંતાજનક હદે...
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં...
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઈંગ્લીશ દારૂ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓએ માઝા મુકી છે ત્યારે...
સુરેન્દ્રનગરના મેઈન રોડ પર આવેલી માધા મગન આંગડિયા પેઢીમાં ધોળા દિવસે લૂંટની ઘટના ઘટી છે. આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી બે અજાણ્યા શખ્સોએ રોકડ રકમની...
સુરેન્દ્રનગરના ખેડૂતો માટે જીએસટીવીએ અહેવાલ રજૂ કર્યા બાદ જીએસટીવીની મહેનત રંગ લાવી છે. સુરેન્દ્રનગરના ખેડૂતોએ ગુજરાત હોઈકોર્ટમાં કરેલી અરજી બાદ ખેડૂતોને પાક વીમા કંપનીઓએ ખેડૂતોને...
સુરેન્દ્રનગરના વઢવાણ ગેબનશાપીર દરગાહ સામે પેટ્રોલ પંપ પર મારામારીનો વીડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.પેટ્રોલ પંપના ત્રણ જેટલા કર્મચારીઓને અંદાજે ૭ થી ૮ અજાણ્યા શખ્સો...
ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશને (કે.આઇ.સી.) ગુજરાતના સુરેન્દ્રનગરમાં પ્રથમ સિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ 4 લાખ રૂપિયા સુધીની ગુજરાતી પટોળા સાડીઓને પ્રોત્સાહન આપવા માટે શરૂ કર્યો છે....
સુરેન્દ્રનગરના મુળી તાલુકાના દુધઈ ગામના ખેડૂતએ વીમા કંપની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુનિવર્સલ સોંપો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીએ પાક વીમો ચુકવવામાં ન આવતા ખેડૂતે...
સુરેન્દ્રનગરના ખેડૂતે વીમાં કંપની સામે છેતરપીંડીની ફરિયાદ કરી તે બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે. એક તરફ સરકાર ખેડૂતો પાસે બધા જ...
અમરેલી બૃહદગીરના સિંહો સુરેન્દ્રનગર સુધી પહોચતા તેમને પરત લાવવા અમરેલીના પ્રકૃતીપ્રેમીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. તેના પાછળનું કારણ છે તે ચોટીલા પંથકનુ હવામાન સિંહો માટે...
સુરેન્દ્રનગરમાં નવા મહિલા પી.આઈની નિમણૂક કરવામાં આવી છે. અને આ મહિલા પી.આઈએ પહેલાજ દિવસે મુખ્ય માર્ગો પર ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી. જેમ તેમણે ટ્રાફિકને અડચણરૂપ...
સુરેન્દ્રનગરના થાન તાલુકાના નવાગામ અને સારસાણા ગામના હિજરતી પરિવારોને પુન:વસવાટ કરાવવામાં આવ્યો છે. અંદાજે 40થી વધુ પરિવારોને નવ વર્ષ બાદ હાઇકોર્ટના આદેશથી વસવાટ કરાવવામાં આવ્યો...
પાટડી તાલુકાના સવલાસ ગામે રહેતાં જાવેદખાન મલેકનો પુત્ર અનીશ મલેક પાટડી ખાતે ખાનગી સ્કૂલમાં ધોરણ-૩માં અભ્યાસ કરે છે અને નાનપણથી જ નીડર તેમજ સાહસીક હોય...
પાટડી તાલુકાના સવલાસ ગામે રહેતાં જાવેદખાન મલેકનો પુત્ર અનીશ મલેક પાટડી ખાતે ખાનગી સ્કૂલમાં ધોરણ-૩માં અભ્યાસ કરે છે અને નાનપણથી જ નીડર તેમજ સાહસીક હોય...
સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફીકની સમસ્યા વકરી રહી છે. ત્યારે ટ્રાફીક પોલીસનો અણધડ વહીવટ અને બેદરકારી અંગે શહેરીજનોમાં અનેક ફરીયાદો ઉઠવા પામી છે ! જેમાં શહેરનાં વન-વે...