બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, પૂજા ભટ્ટ અને સંજય દત્તની ફિલ્મ સડક-2 કોઈને કોઈ કારણસર વિવાદમાં અને ચર્ચામાં રહે છે. તેના ટ્રેલરને નાપસંદ...
અમદાવાદના વસ્ત્રાલ ખાતે ગુજરાત પાસ કન્વીનરોની આજે બેઠક મળી હતી. હાર્દિક પટેલના સમર્થનમાં બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં હાર્દિક પટેલને પડી રહેલા કાયદાકીય ગૂંચવણ અંગે...
સુરતમાં નાગરિકતા કાયદાના સમર્થનમાં 9મી ફેબ્રુઆરીએ ભાજપ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવશે. આ અંગે પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારે જણાવ્યું કે વરાછા સ્થિત સરદાર પટેલની પ્રતિમાને...
હાલમાં ઠેર ઠેર પુરજોશમાં લગ્નની મૌસમ ચાલી રહી છે. ત્યારે સુરતમાં એક અનોખા લગ્ન પ્રસંગ જોવા મળ્યા હતા. વરરાજાએ પોતાના હાથમાં સીએએને સમર્થન કરતી મહેંદી...
ગાંધીનગરમાં એલઆરડી મુદ્દે ધરણાં કરી રહેલી મહિલા ઉમેદવારો સાથે યુવરાજસિંહ જાડેજાએ મુલાકત કરી. આંદોલન કરી રહેલી મહિલાઓને સમર્થન જાહેર કર્યુ. યુવરાજસિંહે આ મુલાકાત દરમ્યાન એલઆરડીનો...
પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યુ કે, ટીએમસી મોદી સરકારના આ બિલનો વિરોધ કરી રહી છે. તેમણે...
મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા સમર્થન આપવા અમેરિકાએ ભારત સાથે સોદાબાજી શરૂ કરી. આ મામલે અમેરિકાએ ભારત પાસે સૌથી મોટી કુર્બાની માગી છે. અમેરિકાએ...
અત્યાર સુધી સાહિત્યકારોનો એક વર્ગ હંમેશા પીએમ મોદીનો વિરોધ કરતો આવ્યો છે. ભૂતકાળમાં કેટલાક સાહિત્યકારોએ દેશમાં અસહિષ્ણુતા વધી રહી હોવાના નામે એવોર્ડ પણ પાછા આપ્યા...
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે ભાજપ પર પોતાની સરકારેન અસ્થિર બનાવવાનો આરોપ મુકતા કહ્યુ હતુ કે ભાજપ કર્ણાટકની જેમ મધ્યપ્રદેશમાં ઓપરેશન લોટસ ચલાવી રહી છે.ભાજપે કેટલાક કોંગ્રેસના...
લોકસભાની ચૂંટણી પહેલા જ કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધન વાળી સરકાર સંકટમાં આવી ગઇ છે. અચાનક બે અપક્ષ ધારાસભ્યોએ સરકારને આપેલો ટેકો પરત ખેંચી લીધો...
ઉત્તરપ્રદેશમાં લગભગ 23 વર્ષથી જે ગેસ્ટ હાઉસકાંડે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને એકબીજાથી દૂર રાખ્યા. પણ માનવામાં આવી રહ્યું છે કે આજે બંને પક્ષ...
ભાજપનો સાથ છોડનારાઓમાં આરએલએસપી બાદ હવે ગોરખા જનમુક્તિ મોરચાનો પણ સમાવેશ થયો છે. ગોરખા જનમુક્તિ મોરચાના પ્રમુખ બિનય તમાંગે કહ્યું છે કે તેમની પાર્ટી આગામી...
રશિયામાંશુક્રવારે અફઘાનિસ્તાનના મામલે યોજાઈ રહેલી બેઠકમાં ભારત પણ સામેલ થશે. જો કે ભારતતરફથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેની હિસ્સેદારી અનૌપચારીક સ્તરની હશે.સરકારે તેની સાથે...
ખેડૂતોના દેવા માફી મુદ્દે પાસ કન્વીનર હાર્દિક પટેલ બાદ હવે કોંગ્રેસ પણ ધરણા કાર્યક્રમ કરવા જઈ રહી છે. અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા સવારે 11...
ભરૂચમાં પણ હાર્દિક પટેલના સમર્થનમાં પ્રતિક ઉપવાસ યોજવામાં આવ્યા હતા. ભરૂચમાં જિલ્લા પાસ સમિતિ અને ખેડૂત હિત રક્ષક સમિતિના સભ્યોએ પ્રતિક ઉપવાસ કરી તેમજ રામધૂન...
પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફી મુદ્દે હાર્દિકના ઉપવાસનો આજે 11મો દિવસ છે. કોંગ્રેસે તો હાર્દિકને સીધો ટેકો જાહેર કરી ચૂકી છે. તેવામાં હવે ભાજપના...
પંચમહાલના કાલોલમાં પણ હાર્દિક પટેલના સમર્થનમાં પાસના કાર્યકર્તાઓ એક દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા. કાલોલના ડેરોલ ગામના સતકૈવલ મંદિરમાં પાસના 100 જેટલા કાર્યકર્તાઓ ઉપવાસ...
છેવાડાના દલિત-આદિવાસીઓના કલ્યાણ-વિકાસની મસમોટી વાતો થાય છે પણ વાસ્તવમાં આ સમાજ માટે બનાવાયેલી યોજના પાછળ સરકાર નાણાં જ ખર્ચતી નથી. દલિતો-આદિવાસીઓ આ મુદ્દે આંદોલન છેડયું...
રવિવારે લંડનના ઑવલ ગ્રાઉન્ડમાં રમાવામાં આવનારી ભારત-પાકિસ્તાનની ફાઇનલ મેચને લઇને લોકોમાં ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર બંને દેશોના ફેન્સ પોત-પોતાની...