દીકરીઓ માટે ચલાવવામાં આવતી ખાસ સ્કીમ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 7.6% વ્યાજ મળી રહ્યું છે. નાની બચત યોજનાના દરને લઇ હજુ હાલમાં સરકારે એલાન કર્યું હતું....
વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને માતાપિતા તેમની પુત્રીઓને સારું જીવન આપવા માટે બચત અને રોકાણ કરવાની અનેકવિધ રીતો અપનાવે છે. જોકે, મોટાભાગના રોકાણના વિકલ્પો અમુક...
દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાના હેતુથી કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી. હવે ખાતાધારકોને બેંકો તરફથી આ યોજના હેઠળ જમા નાણાં પર ઇનકમ ટેક્સમાં...
લોકડાઉનને કારણે કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને મોટી રાહત આપી છે. લોકડાઉન દરમિયાન સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલવાની 10 વર્ષની વય પૂર્ણ કરી...