GSTV

Tag : Suicide

ચોંકાવનારો ખુલાસો/ 2014 બાદ આટલી મોટી સંખ્યામાં ભારતીયોએ વિદેશમાં કરી આત્મહત્યા, જાણો કયા દેશનો આંકડો સૌથી મોટો

Bansari Gohel
છેલ્લા આઠ વર્ષમાં નોકરી માટે વિદેશ ગયેલા 4,000થી વધુ લોકોએ આત્મહત્યા કરી છે. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં આ વાત સામે આવી છે....

ગૃહકલેશનો કરુણ અંજામ / સાસરિયાના ત્રાસથી વધુ એક પરિણિતાએ જીવન ટૂંકાવ્યું, મહિના પહેલા જ પતિના ઘરે આવી હતી

Zainul Ansari
પૂર્વમાં સાસરિયાના ત્રાસથી વધુ એક મહિલાએ આપઘાત કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, અમરાઇવાડીમાં રહેતી પરિણિતાએ સાસરીના અસહ્ય ત્રાસથી ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી....

વ્યાજખોરોના ત્રાસ / જમીન-મકાન લખાવી લીધા પછી પણ શાંતિથી નથી જીવવા દેતા વ્યાજખોરો, સિનિયર સિટિઝને ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો

Zainul Ansari
વ્યાજખોરોના ચક્કરમાં ફસાઇને ઝેરી દવા પીને આપઘાત કરી લેનાર સિનિયર સિટિઝન પાસેથી વ્યાજખોરોએ જમીન અને મકાન પડાવી લેવા માટેના લખાણો કરાવી લીધા હતા, તેમ છતાંય...

દુખદ/ નજીવી બાબતે પરિવારે ઠપકો આપતા સગીરાએ ન ભરવાનું પગલું ભરી લીધું, આવ્યો કરૂણ અંજામ

Bansari Gohel
કાપોદ્રામાં ધોરણ-9ની વિદ્યાર્થિની પાસે પરિવારને મોબાઇલ મળ્યો હતો તે મુદ્દે ઠપકો આપ્યા બાદ તેણે ઝેરી દવા પીને જીવન ટુંકાવી લીધું હતું. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત...

ડૉક્ટરની સુસાઈડ નોટ: ‘મારું મૃત્યુ કદાચ મારી નિર્દોષતા સાબિત કરી શકે’, ગર્ભવતી મહિલાના મૃત્યુ પછી ડોકટરે કરી આત્મહત્યા

Zainul Ansari
રાજસ્થાનના દૌસા જિલ્લાના લાલસોટ શહેરમાં મંગળવારે એક મહિલા ડૉક્ટરે કથિત રીતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. સોમવારે ખાનગી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાના મૃત્યુ બાદ મહિલા ડૉક્ટર...

૧૦ વર્ષમાં અર્ધ સૈનિક દળોના ૧૨૦૫ જવાનોએ આત્મહત્યા કરી, આ હતા મુખ્ય કારણ

Damini Patel
છેલ્લા દસ વર્ષમાં અર્ધસૈનિક દળોના ૧૨૦૫ જવાનોએ આત્મહત્યા કરી છે તેમ કેન્દ્રીય રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે લોકસભામાં જણાવ્યું હતું. તેમણે ૨૦૧૬થી ૨૦૨૦ દરમિયાન થયેલા કોમી...

અમદાવાદ / ‘મારા શેઠ મને બહુ ટોર્ચર કરે છે, હું આત્મહત્યા કરવા જઉં છું’, માલિકના ત્રાસથી કંટાળી ડિલિવરી બોયે કર્યો આપઘાત

Zainul Ansari
ગુજરાતમાં આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાંથી માલિકના ત્રાસથી એક વ્યક્તિએ આપઘાત કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના નારોલ વિસ્તારમાં એક વ્યક્તિએ ગળેફાંસો...

જામનગર / બુટલેગરોના ત્રાસથી યુવકે ટ્રેન આગળ ઝંપલાવ્યું, આપઘાત પહેલા બનાવ્યો હતો વીડિયો

Zainul Ansari
જામનગરના વણથલી ગામના યુવકે વીડિયો બનાવી આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. વીડિયોમાં યુવકે બે લોકોના ત્રાસથી આપઘાત કર્યાનું જણાવ્યું છે. રેલવે...

એક રૂમમાંથી માતા-દીકરાના મૃતદેહ મળતા ખળભળાટ, ચિઠ્ઠી લખી ગાયબ થઇ ગયો પતિ

Damini Patel
છત્તીસગઢના જગદલપુરમાં માતા અને 10 વર્ષના પુત્રના મૃતદેહ મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. મૃતદેહને જોતા એવું લાગે છે કે તેનું મૃત્યુ ત્રણથી ચાર દિવસ...

દ્વારકા / મહિલા પોલીસ કર્મીએ આપઘાત કરતા તંત્ર દોડતું થયું, તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

Zainul Ansari
દ્વારકા જિલ્લાના ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા પોલીસ કર્મીએ આપઘાત કરતા પોલીસ દોડતી થઇ ગઇ છે. મહિલા પોલીસ કર્મચારીના પતિ, સાસુ અને નણંદ દ્વારા...

બેરોજગારી અને દેવાના કારણે 3 વર્ષમાં 26 હજાર લોકોએ આપી દીધો જીવ, કેન્દ્ર સરકારે સંસદમાં રજૂ કર્યો આંકડો

Zainul Ansari
દેશમાં બેરોજગારી એક મોટો મુદ્દો છે અને આ મુદ્દાને લઈને વિપક્ષ મોદી સરકારને ઘેરી રહી છે. બેરોજગારીના કારણે ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. આ...

અમદાવાદ / સાથી કર્મીઓના ત્રાસના કારણે શિક્ષિકાએ ભર્યું ના ભરવા જેવુ પગલું, શિક્ષણ અધિકારી સહિતના 12 લોકો પર લગાવ્યા ગંભીર આરોપ

Zainul Ansari
કડી તાલુકાના મેડા આદરજ ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ મંગળવારે અમદાવાદના ઘાટલોડિયા સ્થિત નિવાસસ્થાને ઊંઘની ગોળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ કરતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. મેડા...

પ્રેમી યુગલનો અંતિમ સફર / રાધનપુરથી બસમાં બેસેલા યુવક-યુવતીએ કર્યો આપઘાત, પોલીસે તપાસ શરૂ કરી

Zainul Ansari
બસમાં બેસેલા પ્રેમી યુગલે બસની અંદર જ ઝેરી દવા પી મોતને વ્હાલ કર્યું હોવનું સામે આવ્યું છે. બંનેના મૃતદેહ બસમાંથી મળી આવતા ચકચાર મચી જવા...

અમદાવાદ / ગૃહ કંકાશથી કંટાળી પરિણીતાએ પોતાના 5 મહિનાના પુત્ર સાથે લગાવી મોતની છલાંગ, સાબરમતિ રિવરફ્રન્ટ બની રહ્યું છે સુસાઈડ પોઈન્ટ!

Zainul Ansari
અમદાવાદના રિવરફ્રન્ટ પરથી પરિણીતાએ પોતાના 5 મહિના દીકરા સાથે મોતને વ્હાલું કર્યું છે. ગૃહ કંકાસથી કંટાળી પરિણીતાએ આત્મહત્યા કરતા પોલીસે પતિ સહિત સાસરિયાઓ સામે દુષપ્રેરણનો...

ગાંધીનગર IBમાં ફરજ બજાવતા જવાનના આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક, સુસાઇડ નોટમાં સાથી કર્મચારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ

Zainul Ansari
સુરેન્દ્રનગરના સરા ગામે ગાંધીનગર IBમાં ફરજ બજાવતા પોલીસ જવાનના આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસને મૃતક જવાન દિપકસિંહે લખેલી સુસાઇડ નોટ હાથ લાગી છે....

લાલબત્તી સમાન કિસ્સો / માર્કેટમાં ગયા હતા માતા-પિતા, 15 વર્ષના બાળકે છઠ્ઠા માળેથી કૂદી કરી આત્મહત્યા

Zainul Ansari
2020માં 11,396 બાળકોએ આત્મહત્યા કરી છે, દરરોજ સરેરાશ 31 સગીર છે. આ આંકડાઓ જ ગભરાટ ફેલાવવા માટે પૂરતા છે. આટલી નાની ઉંમરમાં આટલું મોટું પગલું...

મોબાઈલ પર વાત કરી રહેલ યુવકને આવ્યો આચાનક ગુસ્સો, પછી શું થયું કે એનો જીવ જતો રહ્યો ?

Damini Patel
ઉત્તર પ્રદેશના કૌશાંબી જનપદમાં એક એવો કિસ્સો બન્યો છે જેમાં યુવકનો જીવ જતો રહ્યો. પાછળ રહી ગયા તો માત્ર પરિવાર વાળાના આંશુ. ચરવા સ્ટેશન ક્ષેત્રમાં...

કરૂણ અંજામ/ બાળકોને ઘરમાં એકલા મૂકતા પહેલા વિચારજો, ક્રાઈમ સીરિયલ જોઇને 10 વર્ષની બાળાએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

Bansari Gohel
રાજકોટમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો. પરિવાર ધાર્મિક પ્રસંગે ગયો હતો. અને પરત ફર્યો તે સમયે બાળકીની ગળે ફાંસો ખાધેલી લાશ...

પતિએ ઝેરી દવા પી કહ્યું- ‘ચાલ તારી સાથે છેલ્લી ચા પી લઉ’ અને પત્ની સામે જ જમીન પર ઢળી પડ્યા, સુરતમાં બની હ્રદયદ્રાવક ઘટના

Zainul Ansari
સુરતમાં પતિએ પત્ની સાથે છેલ્લી ચા પીધા બાદ પતિએ મોતને વાહલું કરી લીધું હતું. પતિએ પત્નીને કહ્યું કે ચાલ તારી સાથે છેલ્લી ચા પી લઉ...

અમરેલી / ચલાલામાં આગને કારણે 3 વ્યક્તિના મોત મામલે મોટો ખુલાસો, માતાએ જ બાળકો સાથે કર્યું હતું અગ્નિસ્નાન

Zainul Ansari
અમરેલીના ચલાલામાં આગને કારણે 3 વ્યક્તિઓના મોત મામલે ખુલાસો થયો છે. માતાએ ગૃહકંકાસથી કંટાળીને 14 વર્ષની અને 3 વર્ષની પુત્રી સાથે કેરોસીન છાંટીને આત્મહત્યા કરી...

વડોદરા ગેંગરેપ કેસ / વલસાડ ટ્રેન આપઘાત કેસમાં સૌથી મોટો ખુલાસો, પ્રત્યક્ષદર્શી બસ ચાલકનું ચોંકાવનારું નિવેદન આવ્યું સામે

Zainul Ansari
વડોદરામાં રહેતી અને મૂળ નવસારીની યુવતીએ દિવાળીના દિવસે વલસાડની ટ્રેનમાં આપઘાત કર્યો હતો. આ ઘટના બાદ સૌથી મોટો ખુલાસો થયો છે. યુવતીએ પોતાની ડાયરીમાં તેના...

ચોંકાવનારુ/ ભારતમાં કોરોનાથી થયેલી મોત કરતાં આત્મહત્યા કરનાર લોકોની સંખ્યા વધુ, આંકડા જોઇને હચમચી જશો

Bansari Gohel
સારા સ્વાસ્થ્યનો અર્થ માત્ર સ્વસ્થ શરીર જ નથી, તેમાં સારું માનસિક સ્વાસ્થ્ય પણ સામેલ છે. કોરોના વાયરસ મહામારીના યુગમાં, તે લોકો દરેક જંગ સરળતાથી જીતી...

ચોંકાવનારું / ભારતમાં 2020માં દરરોજ 31 બાળકોએ કરી આત્મહત્યા, આ કારણ છે જવાબદાર

Zainul Ansari
સરકારી આંકડા અનુસાર 2020માં ભારતમાં દરરોજ સરેરાશ 31 બાળકોએ આત્મહત્યા કરી છે. નિષ્ણાતોએ તેના માટે કોરોના મહામારીને કારણે બાળકો પરના માનસિક દબાણને જવાબદાર ગણાવ્યું છે....

લગ્નેતર સંબંધનો કરૃણ અંજામ, સુરતના પરણિત યુવકે હોટલના બીજા માળેથી માર્યો કૂદકો

Damini Patel
સયાજીગંજ વિસ્તારમાં આવેલી એમિટી હોટલના બીજા માળેથી પટકાતા સુરતના ૩૦ વર્ષના પરિણીત યુવકનું મોત થયુ હતું. તે અહી પરિણીત પ્રેમીકા સાથે હોટલમાં રોકાયો હતો. મોડી...

હદ છે! પિઝા ન મળ્યાં તો યુવતીએ ટૂંકાવ્યું જીવન, બર્થડેના 2 દિવસ બાદ જ મોતને કર્યુ વ્હાલું

Bansari Gohel
ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં નર્સિંગની એક વિદ્યાર્થીનીએ માત્ર એટલા માટે પોતાનું જીવન ટૂંકાવ્યું કારણ કે માતાએ...

ઓ બાપરે! કિશોરે ટ્રેન સામે ઝંપલાવી કરી લીધી આત્મહત્યા, સુસાઇડ નોટમાં લખતો ગયો પીએમ મોદી અને અરિજીત સિંહ સહિત આ નામ

Bansari Gohel
સારો ડાન્સર બનવામાં નિષ્ફળ જનાર 16 વર્ષીય કિશોરે કથિત રૂપે આત્મહત્યા કરી લીધી. કિશોરે પોતાની કથિત સુસાઇડ નોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ પોતાની અંતિમ ઇચ્છા...

કરૂણ/ રાજકોટના નાકરાવાડીમાં સામુહિક આપઘાત, ગૃહકંકાસથી કંટાળેલી મહિલા બે માસુમ પુત્રો સાથે સળગી મરી

Bansari Gohel
રાજકોટનાં કૂવાડવા રોડ પર આવેલા નવાગામ સોખડા પાસે સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. નાકરાવાડી રહેતી પરિણીત મહિલાએ પોતાનાં વ્હાલસોયાં બે પુત્રો સાથે કેરોસીન છાંટીને...

સુરતમાં 12 વર્ષના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર, બાથરૂમમાં લટકતી મળી લાશ

Bansari Gohel
સુરતમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. આ સાથે જ સુરતમાં હવે આત્મહત્યાના બનાવો પણ વધી રહ્યાં છે. સુરતમાં રોજ કોઈને કોઈ વિસ્તારમાંથી આત્મહત્યાની...

અગત્યનું/ કોરોના પોઝિટિવ થયા બાદ આત્મહત્યા કરનારના પરિવારને મળશે 50 હજાર રૂપિયા, મોદી સરકારે કરી મોટી ઘોષણા

Bansari Gohel
કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાના 30 દિવસની અંદર આત્મહત્યા કરનાર વ્યકિતના પરિવારજનોને પણ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ 50,000 રૂપિયા વળતર આપવામાં આવશ તેમ કેન્દ્ર સરકારે આજે...

મહંત નરેન્દ્ર ગિરિ મહારાજના મૃત્યુનું રહસ્ય વધુને વધુ ઘૂંટાયુ, ઘટના પછીનો વિડીયો સામે આવ્યો

Damini Patel
અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ મહારાજના મૃત્યુનું રહસ્ય વધુને વધુ ઘૂંટાતું જાય છે. કથિત આપઘાતની ઘટના પછીનો એક વીડિયો સામે આવ્યો છે. એ વિડીયોએ...
GSTV