દક્ષિણ ભારતીય સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી વી જે ચિત્રાની તાજેતરમાં એક હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. શરૂઆતમાં મોતનું કારણ આત્મહત્યા હોવાનું જણાવાયું હતું પરંતુ...
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસની સીબીઆઈની તપાસને મંજૂરી આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે ચુકાદો આપતાં કહ્યું કે સીબીઆઈને આ કેસની તપાસ કરવાનો અધિકાર છે....
સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંઘના વકીલ વિકાસસિંહે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પર ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ, જે મેં જોયો છે, તેમાં મૃત્યુનો સમય...
મુંબઇમાં નાયર હોસ્પિટલની મહિલા ડોક્ટર પાયલ તડવીની આત્મહત્યા મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે આ મામલે એન્ટી-રેગિંગ સમિતિ બનાવી છે સાથે જ હોસ્પિટલના...
અમદાવાદના નરોડા વિસ્તારમાં વેપારી એવા કૃણાલ ત્રિવેદીના સપરિવાર આપઘાતનું રહસ્યુ વધુ ઘેરુ બન્યુ છે. કૃણાલની પત્ની કવિતાની સ્યુસાઈડ નોટ સામે આવી છે. ગઈકાલ સુધી સામુહિક...