દરેક વ્યક્તિ સુખી જીવન જીવવા માગે છે. શાસ્ત્રો અનુસાર, એક સારુ અને સુખી જીવન જીવવા માટે, કેટલાંક નિયમોનું પાલન કરવુ જરૂરી છે. પુરાણોમાં સ્પષ્ટરૂપે જણાવવામાં...
દેશની રાજધાની દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે કોરોના વાયરસ પછી ચેપની સ્થિતિમાં સુધારો થયો હોઈ શકે છે. પરંતુ દેશના અન્ય રાજ્યોમાં કન્ટેન્ટ ઝોનના સ્તરની સફળતા પ્રાપ્ત થઈ...
ચીન સહિત દુનિયાભરના દેશોને ધ્રૂજાવનારા કોરોના વાઇરસનો શિકાર બનેલા ત્રણ ભારતીયોને સંપૂર્ણપણે સારા કરવામાં સફળતા મળ્યાનો દાવો કેરળમાં કરવામાં આવ્યો હતો. ચીનમાં અત્યાર સુધીમાં સેંકડો...
ચીન સહિત દુનિયાભરમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામા વધારો થઈ રહ્યો છે. જોકે ભારતે કોરોના વાઈરસ સામે સફળતા મેળવી મેળવી છે. અને કેરલમાં કોરોના વાઈરસના કુલ...
બાગાયતી ખેતીમાં ગુજરાતના ખેડૂતો હવે અવ્વલ આવી રહ્યા છે. બાગાયતી ખેતીમાં પપૈયાં એ હેક્ટરદીઠ ઉત્પાદકતામાં ખેડૂતોને સારું વળતર મળતું હોય તેની ખેતી પણ ખેડૂતો કરે...
ખેડૂતોની સાથે હવે દેશના વ્યાપારીઓ, મજૂરો,કામદારોમાં કેન્દ્રની મોદી સરકાર પ્રત્યે રોષ વધ્યો છે. જેને પગલે દેશભરના આશરે ૨૦ કરોડ મજૂરો અને કામદારોએ બે દિવસની હડતાળ પાડી...
અત્યાર સુધી ઘઉનું જીનોમ શોધવું અને સમજવું અશકય માનવામાં આવતું હતું પરંતુ ૧૩ વર્ષની મહેનત પછી વૈજ્ઞાનિકોને ઘઉનું જીનોમ તૈયાર કરવામાં સફળતા મળી છે. ઇન્ટરનેશનલ...
જમ્મુ કાશ્મીરમાં સતત ચોથા દિવસે પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. જેમા ચાર નાગરિકોના મોત થાય છે. સાંબા, હીરાનગર અને આરએસ પુરામાં એક-એક નાગરિકોના મોત...