રાજસ્થાનથી બ્લેક ગ્રેનાઈટનો સૌથી મોટો 54 ફૂટનો 210 ટનનો પથ્થર આજે અમદાવાદ આવશે. આ ભારેખમ પત્થર બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિર લઈ જવાઈ રહ્યો છે. ત્યારે...
બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 54 ફૂટનો બ્લેક ગ્રેનાઈટનો સૌથી મોટો 210 ટનનો પથ્થર આવતીકાલે અમદાવાદ આવશે. આ પથ્થર રાજસ્થાનથી આવશે. અમદાવાદના સંતો દ્વારા વૈષ્ણોદેવી...
શહેજાદ ખાન પઠાણ ઉર્ફે સની બાબાનો વિવાદિત ઇતિહાસ સામે આવ્યો છે. શનિબાબા સામે વર્ષ 2017 માં બે ગુના નોંધાયા છે.વર્ષ 2017માં કારંજ પોલીસ સ્ટેશનમાં ગુના...
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલા અમદાવાદના શાહ આલમમાં ફેલાયેલી હિંસા અંગે પ્રતિક્રિયા આપી.. તેમણે જણાવ્યુ કે, હિંસા પાછળ કોંગ્રેસનો હાથ છે. કોંગ્રેસ તોફાની તત્વોને...
નાગરિકતા કાયદા વિરોધ ગુરુવારે કર્ણાટકના ઘણાં શહેરોમાં વિરોધ-પ્રદર્શન થયા હતા. ત્યારે રાજ્યના ગૃહમંત્રી બાસવરાજ બોમ્મઈએ દાવો કર્યો છે કે, મેંગલુરુમાં પડોશી રાજ્ય કેરળથી આવેલા અમુક...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગની વચ્ચે અનૌપચારિક શિખર બેઠક તમિલનાડુના મહાબલીપુરમમાં થવા જઇ રહી છે. આ એક ઐતિહાસિક શહેર છે. જેને મમલ્લાપુરમ...
બિહારમાં મધુબની જિલ્લાના લૌકહી ગામમાં આકાશમાંથી પડેલ 13 કિલોગ્રામ વજનના રહસ્યમય પત્થરને પટણા લઈ જવાયો. જેમાં ચુંબકિય ગુણ છે એટલે કે તે લોખંડને પોતાની તરફ...
જૂનાગઢમાં રાજકોટ રોડ પર દોલતપરામાં આવેલા પ્રવેશ દ્વારમાંથી ગત રાત્રીના અચાનક ઉપરના ભાગેથી પથ્થરો નીચે પડી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાની કે દુર્ઘટના થઈ ન...
જ્યાં ‘શ્રદ્ધાહોય ત્યાં પુરાવાની કોઇ જરૂર હોતી નથી’.એવી લોક વાયકાઓ છે અને ભારતીયો આજે પણ માનતા, બાધામાં શ્રદ્ધા ધરાવે છે. ભારતમાં અનેક એવા મંદિરો આવેલા...
દાહોદના લીમખેડા હાઈવે પર રાતના સમયે લૂંટના ઈરાદે વાહનો પર પથ્થરમારાની ઘટના બની છે. જેમાં મધ્યપ્રદેશ પરિવહનની બસ સહિત ચાર વાહનો પથ્થરમારાનો ભોગ બન્યા છે....