રવિવારે પીએમ મોદી કરશે કેવડિયા સ્ટેશનનું ઉદ્ઘાટન, આ 6 રાજ્યોમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રવાના કરાવશે ટ્રેન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાત કેવડિયા માટે વારાણસી, દાદર, દિલ્હી, અમદાવાદ, રિવા અને ચેન્નઈ સ્ટેશનોથી 6 એક્સપ્રેસ રવાના કરાવશે. અમદાવાદ-કેવડિયા જનસતાબ્દિ ટ્રેનમાં એક વિસ્ટાડોમ કોચ...