GSTV

Tag : Statue of Unity

નર્મદા / સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કરાયું કેસૂડાં ટૂરનું આયોજન, નવી પહેલને મળી રહ્યો છે બહોળો પ્રતિસાદ

Zainul Ansari
નર્મદા, પંચમહાલ સહિત મધ્ય ગુજરાતના જંગલ વિસ્તારમાં હોળી આવતા પહેલા કેસૂડાના ફૂલોથી મનોહર દ્રશ્ય સર્જાતા હોય છે. કુદરતોનો આ નજારો જોવો પણ એક લ્હાવો છે....

મોટા સમાચાર / ફરવાના શોખિનો માટે સારા સમાચાર, આ 11 પ્રવાસન સ્થળોને વિકસાવશે રાજ્ય સરકાર: મળશે વધુ સારી સુવિધા

Zainul Ansari
વિશ્વ ફલક પર ગુજરાતનું નામ ચમકાવવા છેલ્લા કેટલાક સમયથી કામ ચાલુ છે. ઔધોગિક ક્ષેત્ર ઉપરાંત હવે રાજ્યના અલગ-અલગ પ્રવાસન સ્થળોને વિકસાવવામાં આવશે. જેથી પ્રવાસીઓને આકર્ષી...

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી / અમિત શાહે સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- આઝાદ ભારતનો વહીવટી પાયો નાખ્યો

HARSHAD PATEL
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ નવરાત્રિ બાદ ફરી એક વાર ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહે કેવડિયામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી પર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો....

રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી નિમિત્તે અમિત શાહે સરદાર વલ્લભભાઇને અર્પી શ્રદ્ધાંજલિ, એકતા પરેડમાં થયા સામેલ

Dhruv Brahmbhatt
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ નવરાત્રિ બાદ ફરી એક વાર ગુજરાતની મુલાકાતે છે. ત્યારે અમિત શાહ કેવડિયામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ...

‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ પર આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમમાં મોટા ફેરફાર, વડાપ્રધાન મોદીના બદલે અમિત શાહ સમારોહમાં થશે સામેલ

Zainul Ansari
નર્મદા જિલ્લામાં સ્થિત ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પાસે 31 ઓક્ટોબરના રોજ યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્થાને ગૃહ પ્રધાન અમિત શાહ સામેલ થશે....

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે PM મોદી નહીં પણ આ દિગ્ગજ નેતા આવે તેવી શક્યતા, જાણો કેમ કાર્યક્રમમાં કરાયો ફેરફાર

Dhruv Brahmbhatt
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રાષ્ટ્રીય એકતા દિનનો કાર્યક્રમ રદ્દ કર્યો છે. તેઓ 30 અને 31મી ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવવાના હતા પરંતુ...

વેલકમ ટુ સ્ટેચ્યુ ઓફ યુનિટી / હવે વડાપ્રધાનની મુલાકાત વખતે પણ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકશે

Zainul Ansari
સુરક્ષા એજન્સીઓ જ્યારે સુરક્ષા વ્યવસ્થા યોગ્ય રીતે ગોઠવી ન શકે ત્યારે લોકો પર નિયંત્રણો લાદી દેતી હોય છે. એવા જ નિયંત્રણો સ્ટેચ્યુ ઓફ યુનિટી જનારા...

સૂચના / સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવાનો પ્લાન હોય તો પહેલાં આ વાંચી લો, નહીં તો પડશે ધરમ ધક્કો

Dhruv Brahmbhatt
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળે યોજાઇ રહેલા વિવિધ કાર્યક્રમો માટે કેવડિયા જવાના હોવાથી 28મી ઓક્ટોબર થી 1લી નવેમ્બર સુધી...

સ્ટેચ્યુ ઓફ યુનિટી જતાં પહેલા જાણી લો : અહીં પ્રવાસીઓને કરાય છે ચેકિંગના નામે હેરાન, ભાજપના જ સાંસદે સરકારની પોલ ખોલી

Vishvesh Dave
કેવડિયા નજીક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટિ જોવા દેશ અને દુનિયામાંથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે ત્યારે અહીં ફરજ બજાવતા સુરક્ષા જવાનોનું વધુ પડતું...

કેવડિયાના આ વિસ્તારોમાં નો-પાર્કિંગ ઝોન કરવાની સાથે પાથરણાવાળાઓને બેસવાની મનાઈ ફરમાવી

Damini Patel
નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને મળેલી સત્તાને આધારે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કેવડિયાનો અમુક વિસ્તાર નો-પાર્કિંગ ઝોન જાહેર કરી પાથરણાવાળાઓને બેસવાની મનાઈ...

ફીટ ઇન્ડીયા / બોલિવુડ અભિનેતા મિલિંદ સોમનની મુંબઈથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીની સફર, 8 દિવસમાં 450 કિલોમીટરનું અંતર દોડીને કાપશે

Zainul Ansari
સમગ્ર ભારતને એકતાંતણે જોડનાર લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા ભારતની એકતાનું પ્રતિક બની છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આહવાનથી રાષ્ટ્રીય એકતા દિવસનાં રોજ દર વર્ષે...

માથાકૂટ / SOU ખાતે ઓનલાઇન ટિકિટનું સર્વર ખોટકાતા પ્રવાસીઓનો હોબાળો, એકાઉન્ટમાંથી પૈસા કપાઇ ગયા

Dhruv Brahmbhatt
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે ઓનલાઇન ટિકિટ માટેનું સર્વર ખોટકાતા પ્રવાસીઓએ હોબાળો કર્યો હતો. કેવડિયાની સ્વાગત કચેરીએ પ્રવાસીઓનો ભારે ધસારો થતાં તંત્ર દ્વારા પોલીસને બોલાવવાની...

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તળાવમાંથી કાઢીને ખસેડવામાં આવ્યા 194 મગર, જાણો શું છે કારણ

Vishvesh Dave
ગુજરાતના નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તળાવમાંથી 194 મગરોને કાઢીને ખસેડવામાં આવી રહ્યા છે. અધિકારીઓ કહે છે કે આ શિફ્ટિંગ તળાવમાં નૌકા પ્રવાસ કરતા...

ટુરિસ્ટ એટ્રેક્શન / ગુજરાતના આ લોકપ્રિય સ્થળે બનશે વધુ એક રોપ-વે, એક શિક્ષકનું સપનું પુરું થશે

Bansari Gohel
સ્ટેચ્યુ ઓફ યુનિટીને વધારે ખૂબસુરત બનાવવા માટે રાજ્ય સરકાર વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળામાં ૬૨ કરોડના ખર્ચે રોપ-વે બનાવી રહી છે જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે....

પ્રવાસીઓ માટે આજથી ખુલ્લુ મુકાયુ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ટિકિટ બુક કરાવતાં પહેલાં જાણી લો કેટલાને મળશે એન્ટ્રી

Bansari Gohel
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આજથી ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે ,  આજે પ્રથમ દિવસે 200થી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા...

પ્રવાસન સ્થળ કેવડિયામાં વધુ એક નવું નજરાણું, દેશનો પ્રથમ ઇલેક્ટ્રીક વ્હીકલ વિસ્તાર બનતા થશે આ લાભો

Dhruv Brahmbhatt
સમગ્ર વિશ્વમાં જેને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ તરીકે એક આગવી ઓળખ મળી છે એવો વિસ્તાર કેવડિયા પોતાના કુદરતી સૌંદર્યના કારણે પ્રવાસીઓને આકર્ષવામાં એક આગવું મહત્વ ધરાવે...

મોટી જાહેરાત/ ગુજરાતના આ શહેરમાં માત્ર ઈલેક્ટ્રિક વાહનોને જ મળશે પરમીશન, સરકાર ચલાવી રહી છે આ પ્રોજેક્ટ

Zainul Ansari
વડાપ્રધાન મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ થકી વિશ્વ પર્યાવરણ દિવસ પર આયોજીત કાર્યક્રમમાં ઈ-100 પાયલટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો. આ સાથે 2020થી 2025 માટે ભારતમાં પેટ્રોલમાં ઈથનૉલના...

વાહ રે નિયમો/ ગુજરાતમાં ધૂળેટી પર પ્રતિબંધ પણ SOU પર હજારો લોકોને ભેગાં થવાની પરમીશન, ઘરનાં ભૂવાં ઘરનાં ડાકલાં

Dhruv Brahmbhatt
સામાન્ય રીતે દર સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેતુ હોય છે પરંતુ ધૂળેટીના પર્વ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું જોવા મળ્યું અને ત્યાં પ્રવાસીઓએ ધૂળેટીના...

PM મોદી આવતી કાલે ગુજરાત પ્રવાસે, કેવડિયા ખાતે સંબોધશે કમાન્ડર કોન્ફરન્સ

Pravin Makwana
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે એક દિવસની ગુજરાત મુલાકાતે આવવાના છે અને અહીં તેઓ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ...

બજેટ 2021-22/PM મોદીના વતન વડનગર માટે નાણામંત્રીની મોટી જાહેરાત, આટલા કરોડના ખર્ચે બનશે એથ્લેટીક ટ્રેક અને સ્પોર્ટ્સ હોસ્ટેલ

Mansi Patel
અત્યારે નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં ગુજરાત સરકારનું વર્ષ 2021-22નું બજેટ રજૂ કર્યુ. જેમાં નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાતના પ્રજાજનોનો સર્વાંગી વિકાસ થાય...

બજેટ/ મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટ માટે સરકારે મનમૂકીને બજેટ ફાળવ્યું, નીતિન પટેલે આ કરોડની કરી જાહેરાત

Pritesh Mehta
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે બજેટ સ્પીચમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કરતા કહ્યુ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વ પ્રવાસન સ્થળનો આયોજનબધ્ધ વિકાસ થાય તે...

રવિવારે પીએમ મોદી કરશે કેવડિયા સ્ટેશનનું ઉદ્ઘાટન, આ 6 રાજ્યોમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રવાના કરાવશે ટ્રેન

Mansi Patel
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાત કેવડિયા માટે વારાણસી, દાદર, દિલ્હી, અમદાવાદ, રિવા અને ચેન્નઈ સ્ટેશનોથી 6 એક્સપ્રેસ રવાના કરાવશે. અમદાવાદ-કેવડિયા જનસતાબ્દિ ટ્રેનમાં એક વિસ્ટાડોમ કોચ...

SpiceJet સ્ટેચ્યૂ ઓફ યૂનિટી અને સાબરમતી રિવરફ્રંટની વચ્ચે 27 ડિસેમ્બરથી શરૂ કરશે Seaplane, કાલથી બુકિંગ સ્ટાર્ટ

Mansi Patel
SpiceJet સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચે ફરી તેના સીપ્લેન (Seaplane)ની સેવાને શરૂ કરવા જઈ રહી છે. એરલાઇન્સ કંપની SpiceJetએ શુક્રવારે જણાવ્યું હતું કે...

લ્યો બોલો! એક મહિના પહેલા જ શરૂ કરાયેલી ‘સી પ્લેન’ સેવાને અસ્થાયી રૂપે બંધ કરાઇ, પીએમ મોદીએ કર્યુ હતું ઉદ્ઘાટન

Bansari Gohel
પીએમ મોદીએ અમદાવાદથી કેવડિયા માટે સાબરમતી રિવરફ્રન્ટમાં જે સી પ્લેન સેવાની શરૂઆત કરી હતી તેને એક મહિનાથી પણ ઓછા સમયની અંદર અસ્થાયી રૂપે બંધ કરી...

સ્ટેચ્યુ ઓફ યુનિટી : ભાજપની માનિતી એજન્સીના કર્મચારીઓનું કરોડોનું કૌભાંડ, સરકારને ઝટકો

Bansari Gohel
કેવડિયા કોલોની ખાતે નર્મદા નદીના તટે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈની પ્રતિમા બનાવવાનું સ્વપ્ન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાકાર કર્યું. તેને નિહાળવા દેશ- વિદેશના...

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલુ છે VVIP પીપળાનું વૃક્ષ, ખુદ વન વિભાગ કરે છે જતન, જાણો કોણે વાવ્યું હતું આ વૃક્ષ

GSTV Web News Desk
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ વન વિભાગે વિવિધ જાતના ઘણા વૃક્ષો વાવ્યા છે. આ વૃક્ષોનું જતન પણ કરવામાં આવે છે. જો કે...

મોદીના ડ્રિમ પ્રોજેક્ટને મળશે નવું નજરાણું, ટ્રેન સેવાથી દેશ સાથે જોડાશે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી

pratikshah
વડાપ્રધાન મોદીના ડ્રિમ પ્રોજેકટ કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસન સ્થળને વધુને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષના ડિસેમ્બર માસના અંત સુધીમાં ટ્રેન સેવા...

કેવડિયા: નેશનલ પ્રિસાઇડીંગ કોન્ફરન્સ માટે રાષ્ટ્રપતિ આવશે ગુજરાત, ગોઠવાઈ ચુસ્ત વ્યવસ્થા

pratikshah
કેવડિયામાં નેશનલ પ્રિસાઈડીંગ કોન્ફરન્સ 25 અને 26 નવેમ્બરે યોજાનાર છે. આ કાર્યક્રમની તૈયારીને લઈને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કેવડીયાની મુલાકાતે પહોંચ્યા. તેમની સાથે પ્રવાસન અધિકારી તેમજ...

વડોદરાના કલાકારે દિવાસળીના ઉપયોગથી સ્ટેચ્યું ઓફ યુનિટી જેવી જ સરદાર પટેલની પ્રતિમા બનાવી

GSTV Web News Desk
વડોદરાના કલાકારે દિવાસળીના ઉપયોગથી સરદાર પટેલની પ્રતિકૃતિ બનાવી હતી. સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની જેવી પ્રતિમા છે તેવી જ આબેહૂબ પ્રતિકૃતિ બનાવી છે. વડોદરાના...

રાષ્ટ્રીય એકતા દિવસ/ પરેડમાં દેશની સેનાએ પોતાની તાકાત બતાવી, વીડિયોમાં જુઓ વાયુસેનાની અવનવી કરતબો

Bansari Gohel
કેવડિયામાં આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં દેશની સેનાએ પોતાની તાકાત બતાવી.  પરેડમાં ગુજરાત પોલીસ અને સેનાના અશ્વ અને ઊંટ દળના જવાનો સામેલ થયા. પરેડમાં મહિલા...
GSTV