વડાપ્રધાનના કાર્યક્રમને લઈ એસ.ટી.બસોનું સંચાલન ખોરવાયું, 13 હજારથી વધુ ટ્રીપો રદ થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા
દાહોદ ખાતે બુધવારે યોજાયેલા આદિવાસી મહાસંમેલનને લઇને એસ.ટી.નિગમની ૨,૮૦૦ બસો ફાળવી દેવાતા ગતરોજ રાજ્યભરમાં એસ.ટી.બસોની ૧૩ હજારથી વધુ ટ્રીપો રદ રહેવા પામી હતી. જેના કારણે...