GSTV

Tag : srinagar

Republic Day 2022 : આઝાદી પછી પ્રથમ વખત શ્રીનગર લાલ ચોકમાં ફરકાવ્યો ત્રિરંગો

Vishvesh Dave
આઝાદી બાદ પ્રથમ વખત શ્રીનગરના લાલ ચોકમાં સ્થાનિક યુવાનોએ ત્રિરંગો ફરકાવ્યો. આ દરમ્યાન સ્થાનિક યુવાનો ઉપરાંત મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા. મહત્વનું...

Srinagar Terror Attack/ બસને ઘેરી આતંકીઓનું અંધાધુધ ફાયરિંગ, 2 જવાન શહિદ, 12 ઘાયલ

Damini Patel
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ સુરક્ષા જવાનોને લઇને જતી એક બસને ટાર્ગેટ કરી હતી અને હુમલો કર્યો હતો. આ હુમલામાં બે જવાન શહિદ થયા જ્યારે 12 જેટલા...

સફળતા / શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, ત્રણ આતંકી ઠાર

Zainul Ansari
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના રામબાગ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા છે. જો કે એન્કાઉન્ટર ખતમ થઈ ગયું...

કાશ્મીર/ આતંકીઓને મદદ કરનારા બે બિઝનેસમેન સહિત ચાર ઠાર, અમેરિકાની પોતાના નાગરિકોને સરહદે ન જવા સલાહ

Damini Patel
શ્રીનગરમાં હાથ ધરવામાં આવેલા એંટી-ટેરરિસ્ટ ઓપરેશનમાં બે બિઝનેસમેન સહિત ચાર લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે પોલીસે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે જે ચાર લોકો માર્યા...

J&Kમાં અથડામણ / SKIMS મેડિકલ કોલેજ પાસે આતંકી અને સુરક્ષાબળો વચ્ચે ફાયરિંગ, સર્ચ ઓપરેશન હાથ ધરાયુ

HARSHAD PATEL
જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં બેમિનામાં જેવેસી હોસ્પિટલ પાસે ગોળીબારની ઘટના સામે આવી છે. ફાયરિંગની ઘટના બાદ તુરંત સુરક્ષાબળો ઘટના સ્થળે ઘસી આવ્યા હતા. જાણવા મળી...

આતંકીઓ બેફામ/ આતંકી સંગઠન લિબરેશન ફ્રંટની ધમકી, ‘હિન્દુઓ કાશ્મીર છોડો નહીં તો ખતમ કરી નાખીશું’

Damini Patel
કાશ્મીરમાં બિનમુસ્લિમો અને બિનકાશ્મીરીઓ પર હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. આતંકીઓ ખુલ્લેઆમ તેમની હત્યા કરી રહ્યા છે. અને હવે આતંકી સંગઠનોએ ધમકી આપી છે કે...

BIG BREAKING / જમ્મુ-કાશ્મીરના ઇદગાહમાં આતંકવાદી હુમલો, બે શિક્ષકોની સ્કૂલમાં સરાજાહેર હત્યા કરાતા હડકંપ

Dhruv Brahmbhatt
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવેલા ઈદગાહ વિસ્તારમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે. આતંકવાદીઓએ કરેલા ફાયરિંગમાં 2 શિક્ષકોના મોત પણ થયાં છે. બન્ને શિક્ષકોને આતંકવાદીઓએ નજીકથી ગોળી મારીને હત્યા...

શ્રીનગરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

Zainul Ansari
શ્રીનગરના બહારના વિસ્તાર મલ્હૂરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. આ અથડામણમાં એક આતંકી ઠાર મરાયો છે. મૃતક આતંકીની હજુસુધી ઓળખ થઈ શકી...

‘આઝાદી’ના અવાજની સામે Action, શ્રીનગરમાં Kashmir Timesની ઓફિસ કરવામાં આવી સીલ

Dilip Patel
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સમાચારપત્ર કાશ્મીર ટાઇમ્સની ઓફિસને સીલ કરી દીધી છે. સરકાર દ્વારા ફાળવેલા મકાન પ્રેસ એન્ક્લેવ બિલ્ડિંગમાં કાશ્મીર ટાઇમ્સની ઓફિસ ચાલે છે. એસ્ટેટ વિભાગ દ્વારા...

કોણ છે ચારુ સિંહા : શ્રીનગરમાં CRPFની પ્રથમ મહિલા IG, 1996 બેચના તેલંગાણા કેડરના આઈપીએસ અધિકારી

Dilip Patel
આઈપીએસ અધિકારી ચારુ સિંહાને હવે સીઆરપીએફના શ્રીનગર સેક્ટરની મહાનિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પહેલીવાર એક મહિલા આઈપીએસ અધિકારીને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના આતંકવાદથી...

ભારત નહીં ઝૂકે : સરહદે ટેન્ક, ડ્રોન અને બુલેટપ્રુફ વાહનોનો ખડકલો કર્યો, હવે ચીન શું કરે છે તેની જોવાતી રાહ

Dilip Patel
ગલવાન ખીણમાં ચીની સેનાની પીછેહઠને પગલે પૂર્વી લદ્દાખમાં સંવેદનશીલ અને દુર્ગમ વિસ્તારોમાં વિશેષ દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પર્વત યુદ્ધમાં નિષ્ણાંત કર્મચારીઓની વિશેષ તહેનાત...

હુર્રિયત નેતાનાં પુત્ર સહિત બે આંતકવાદીઓને સુરક્ષબળોએ કર્યા ઠાર, સોમવાર રાતથી શરૂ થયુ હતુ એન્કાઉન્ટર

Mansi Patel
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોની કાર્યવાહી ચાલુ જ છે. સોમવારે મોડી રાત્રે સુરક્ષાબળોએ શ્રીનગરના નવકડલ વિસ્તારમાં બે આતંકીઓને ઘેરી લીધા હતા. ઘેરાયેલા આતંકીઓમાંથી એક જુનૈદ...

શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો, સરહદે પાક.નો ગોળીબાર : ત્રણ જવાન સહિત 10 ઘાયલ

Mayur
જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં લાલ ચોક વિસ્તારમાં આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો, જેમાં બે સુરક્ષા જવાનો અને સાત નાગરિકો ઘવાયા હતા. અહીંના પ્રતાપ પાર્ક વિસ્તારમાં સીઆરપીએફના...

કાશ્મીર : બરફના તોફાનમાં 8નાં મોત-3 જવાનો પણ થયા શહીદ, હજી 5 લોકો ફસાયા હોવાની સંભાવના

Mansi Patel
જમ્મુ કશ્મીરના ગાંદરબલ ખાતે હિમસ્ખલન થયુ છે. તેમાં પાંચ લોકોના મોત થયા છે. સોમવારે ભારે હિમ સ્ખલન થયુ હોવાનું મનાય છે..જમ્મુ કાશ્મીરના ગાંદરબલના કુલ્લન વિસ્તારમાં...

અમેરિકા સહિત 15 દેશોનાં વિદેશી પ્રતિનિધિ મંડળ પહોંચ્યા શ્રીનગર, સેનાએ આપી સુરક્ષા સ્થિતિ પર જાણકારી

Mansi Patel
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાને ભારતને આંતરરાષ્ટ્રીય મંચો પર ઘેરવાનો પ્રયત્ન કર્યો. જોકે તેમાં પાકિસ્તાન ફાવ્યુ નથી. તેવામાં 15 દેશોનું વિદેશી પ્રતિનિધિ મંડળ...

370 રદ થયા બાદ પહેલીવાર શ્રીનગરથી બારામૂલા વચ્ચે ફરી ટ્રેન સેવા શરૂ, લોકોએ રાહતનો શ્વાસ લીધો

GSTV Web News Desk
ત્રણ મહિનાથી વધારે સમય સુધી બંધ રહ્યા બાદ રેલવેએ કાશ્મીરમાં એકવાર ફરી ટ્રેન સેવા શરૂ કરી છે. કલમ 370ને હટાવ્યા બાદ સોમવારે પહેલીવાર શ્રીનગરથી બારામૂલાની...

શ્રીનગરમાં આતંકવાદીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, 15 નાગરિકો થયા ઘાયલ- એકનું મોત

Mansi Patel
જમ્મૂ-કાશ્મીરની ગ્રીષ્મઋતુની રાજધાની શ્રીનગરમાં આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. આ આતંકી ઘટનામાં 15 નાગરિકો ઘાયલ થયા છે. જ્યારે અન્ય એક નાગરિકનું મોત થયુ છે. સુરક્ષાબળો...

કાશ્મીરની મુલાકાતે ગયેલા EU સાંસદોનુ નિવેદન, આતંકવાદ મુદ્દે ભારતને આપ્યુ સમર્થન

Mansi Patel
જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહેલા જુઠ્ઠાણાઓ વચ્ચે યુરોપિયન યુનિયનના સાંસદોએ કાશ્મીરની સ્થિતિ જાણ્યા બાદ તેમને દુનિયા સમક્ષ રાખી. સાંસદોએ સ્થાનિક લોકો સાથે મુલાકાત...

લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યુરોપિયન યુનિયનના પ્રતિનિધિમંડળે દાલ સરોવરની મુલાકાત લીધી

GSTV Web News Desk
કલમ 370 રદ્દ થયા બાદ યુરોપિયન યુનિયનનું પ્રતિનિધિમંડળ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. ત્યારે યુરોપિયન યુનિયનના પ્રતિનિધિમંડળે કાશ્મીરના વિખ્યાત દાલ સરોવરની મુલાકાત લીધી. પ્રતિનિધિમંડળના સભ્યોએ કાશ્મીર જેના...

શ્રીનગર પહોંચ્યુ યૂરોપિયન પ્રતિનિધિમંડળ, જમ્મૂ-કાશ્મીરની પરિસ્થિતીનો તાગ મેળવ્યો

Mansi Patel
યુરોપિયન સાંસદોનું પ્રતિનિધિ મંડળ શ્રીનગરની મુલાકાતે છે. શ્રીનગર પહોંચતાની સાથે યુરોપિયન ડેલિગેશનને બુલેટપ્રુફ ગાડીમાં સેના મુખ્યાલય લઈ જવામાં આવ્યા હતા.. તેઓ શ્રીનગરની બહાર નથી જવાના.આ...

શ્રીનગરમાં આતંકવાદીઓએ સીઆરપીએફના જવાનો પર ગ્રેનેડ ફેક્યા બાદ કર્યો ગોળીબાર

GSTV Web News Desk
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર સ્થિત કરન નગર વિસ્તારમાં આતંકવાદીઓએ સીઆરપીએફના જવાનો પર હુમલો કર્યો હતો. પહેલા ગ્રેનેડ ફેંક્યો અને ત્યારબાદ ગોળીબાર કરીને આતંકવાદીઓ નાસી ગયા. આ હુમલામાં...

શ્રીનગરમાં નજર કેદ સીપીએમના નેતાને સુપ્રીમે એઈમ્સમાં દાખલ કરવાનો આદેશ આપ્યો

Mayur
સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં નજર કેદ સીપીએમ નેતા મોહમ્મદ યુસુફ તારિગામીને શ્રીનગરથી દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવાના આદેશ આપ્યા છે. તારિગામી શ્રીનગરમાં આવેલા પોતાના નિવાસ...

રાહુલ ગાંધી રહી ગયા અને વિપક્ષ નેતાને લાગી લોટરી, સુપ્રીમે શ્રીનગર જવાની આપી મંજૂરી

Bansari Gohel
સીપીઆઈ-એમના નેતા સીતારામ યેચુરી દિલ્હી એરપોર્ટથી શ્રીનગર જવા માટે રવાના થયા છે. બુધવારે સુપ્રીમ કોર્ટે યેચુરીને જમ્મુ કાશ્મીર જવા અને પૂર્વ ધારાસભ્ય યૂસુફ તારીગામી સાથે...

રાહુલ ગાંધી સહિતના નેતાઓને શ્રીનગર એરપોર્ટ પર રોકવામાં આવ્યા, મીડિયા સાથે ગેરવર્તન

GSTV Web News Desk
જમ્મુ કાશ્મીરની મુલાકાતે ગયેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત વિપક્ષના તમામ નેતાઓને શ્રીનગર એરપોર્ટ પર અટકાવવામાં આવ્યા બાદ તેમને દિલ્હી પરત મોકલી દેવામાં આવ્યા...

શ્રીનગર એરપોર્ટ બહાર જવાની મંજૂરી નહીં છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ રવાના

Mayur
જમ્મુ કાશ્મીરની મુલાકાતે જવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓ શ્રીનગર જવા માટે દિલ્હી એરપોર્ટ પરથી રવાના થયા છે. વિપક્ષના ડેલિગેશનમાં કોંગ્રેસ નેતા...

જમ્મુ-કાશ્મીરના વહીવટી તંત્રએ રાહુલ ગાંધીને Tweet કરી આપી આવી સલાહ

Arohi
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના નવ જેટલા નેતાઓ શ્રીનગર જવાના છે. પરંતુ શાંતિ ડહોળાવાની આશંકાએ જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રએ...

સીતારામ યેચુરીનો દાવો, શ્રીનગર એરપોર્ટ પર તેમને અને ડી રાજાને કસ્ટડીમાં લેવાયા

Mansi Patel
માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરીએ દાવો કર્યો છેકે, તેમને અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ ડી રાજાને શુક્રવારે શ્રીનગર એરપોર્ટ પર કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા....

શ્રીનગરમાં ધારા 144ની વચ્ચે શુક્રવારની નમાઝ માટે મસ્જીદોમાં લોકો ઉમટ્યા

Mansi Patel
જમ્મૂ-કાશ્મીરની ગલીઓમાં હાલમાં પણ હજારોની સંખ્યામાં સુરક્ષાબળો તૈનાત છે. પરંતુ તેની વચ્ચે લોકોને સામાન્ય જનજીવનની જરૂરિયાતોને પુરી કરવા માટે છૂટ આપવામાં આવી રહી છે. આર્ટિકલ...

શ્રીનગરની મુલાકાતે આવેલા સીતારામ યેચુરીની શ્રીનગર એરપોર્ટ પર કરી અટકાયત

Arohi
શ્રીનગરની મુલાકાતે આવેલા સીપીઆઈ નેતા સીતારામ યેચુરીને શ્રીનગર એરપોર્ટ પર રોકવામાં આવ્યા. યેચુરી શ્રીનગરમાં પાર્ટી કાર્યકર્તા સાથે મુલાકાત માટે આવ્યા હતા. જોકે, તેમને એરપોર્ટ પર...

આઝાદને જમ્મુ-કાશ્મીરમાં જવાની ન મળી આઝાદી, શ્રીનગરથી દિલ્હી ધકેલી દેવાયા

Mansi Patel
કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદને જમ્મુ કાશ્મીરના  શ્રીનગર એરપોર્ટ પર રોકવામાં આવ્યા બાદ તેમને દિલ્હી પરત મોકલવામાં આવ્યા હતા. તેઓ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા...
GSTV