આઝાદી બાદ પ્રથમ વખત શ્રીનગરના લાલ ચોકમાં સ્થાનિક યુવાનોએ ત્રિરંગો ફરકાવ્યો. આ દરમ્યાન સ્થાનિક યુવાનો ઉપરાંત મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા. મહત્વનું...
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના રામબાગ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા છે. જો કે એન્કાઉન્ટર ખતમ થઈ ગયું...
શ્રીનગરમાં હાથ ધરવામાં આવેલા એંટી-ટેરરિસ્ટ ઓપરેશનમાં બે બિઝનેસમેન સહિત ચાર લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે પોલીસે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે જે ચાર લોકો માર્યા...
જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં બેમિનામાં જેવેસી હોસ્પિટલ પાસે ગોળીબારની ઘટના સામે આવી છે. ફાયરિંગની ઘટના બાદ તુરંત સુરક્ષાબળો ઘટના સ્થળે ઘસી આવ્યા હતા. જાણવા મળી...
કાશ્મીરમાં બિનમુસ્લિમો અને બિનકાશ્મીરીઓ પર હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. આતંકીઓ ખુલ્લેઆમ તેમની હત્યા કરી રહ્યા છે. અને હવે આતંકી સંગઠનોએ ધમકી આપી છે કે...
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવેલા ઈદગાહ વિસ્તારમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે. આતંકવાદીઓએ કરેલા ફાયરિંગમાં 2 શિક્ષકોના મોત પણ થયાં છે. બન્ને શિક્ષકોને આતંકવાદીઓએ નજીકથી ગોળી મારીને હત્યા...
શ્રીનગરના બહારના વિસ્તાર મલ્હૂરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. આ અથડામણમાં એક આતંકી ઠાર મરાયો છે. મૃતક આતંકીની હજુસુધી ઓળખ થઈ શકી...
આઈપીએસ અધિકારી ચારુ સિંહાને હવે સીઆરપીએફના શ્રીનગર સેક્ટરની મહાનિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પહેલીવાર એક મહિલા આઈપીએસ અધિકારીને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના આતંકવાદથી...
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોની કાર્યવાહી ચાલુ જ છે. સોમવારે મોડી રાત્રે સુરક્ષાબળોએ શ્રીનગરના નવકડલ વિસ્તારમાં બે આતંકીઓને ઘેરી લીધા હતા. ઘેરાયેલા આતંકીઓમાંથી એક જુનૈદ...
જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં લાલ ચોક વિસ્તારમાં આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો, જેમાં બે સુરક્ષા જવાનો અને સાત નાગરિકો ઘવાયા હતા. અહીંના પ્રતાપ પાર્ક વિસ્તારમાં સીઆરપીએફના...
જમ્મુ કશ્મીરના ગાંદરબલ ખાતે હિમસ્ખલન થયુ છે. તેમાં પાંચ લોકોના મોત થયા છે. સોમવારે ભારે હિમ સ્ખલન થયુ હોવાનું મનાય છે..જમ્મુ કાશ્મીરના ગાંદરબલના કુલ્લન વિસ્તારમાં...
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાને ભારતને આંતરરાષ્ટ્રીય મંચો પર ઘેરવાનો પ્રયત્ન કર્યો. જોકે તેમાં પાકિસ્તાન ફાવ્યુ નથી. તેવામાં 15 દેશોનું વિદેશી પ્રતિનિધિ મંડળ...
ત્રણ મહિનાથી વધારે સમય સુધી બંધ રહ્યા બાદ રેલવેએ કાશ્મીરમાં એકવાર ફરી ટ્રેન સેવા શરૂ કરી છે. કલમ 370ને હટાવ્યા બાદ સોમવારે પહેલીવાર શ્રીનગરથી બારામૂલાની...
જમ્મૂ-કાશ્મીરની ગ્રીષ્મઋતુની રાજધાની શ્રીનગરમાં આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. આ આતંકી ઘટનામાં 15 નાગરિકો ઘાયલ થયા છે. જ્યારે અન્ય એક નાગરિકનું મોત થયુ છે. સુરક્ષાબળો...
જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહેલા જુઠ્ઠાણાઓ વચ્ચે યુરોપિયન યુનિયનના સાંસદોએ કાશ્મીરની સ્થિતિ જાણ્યા બાદ તેમને દુનિયા સમક્ષ રાખી. સાંસદોએ સ્થાનિક લોકો સાથે મુલાકાત...
યુરોપિયન સાંસદોનું પ્રતિનિધિ મંડળ શ્રીનગરની મુલાકાતે છે. શ્રીનગર પહોંચતાની સાથે યુરોપિયન ડેલિગેશનને બુલેટપ્રુફ ગાડીમાં સેના મુખ્યાલય લઈ જવામાં આવ્યા હતા.. તેઓ શ્રીનગરની બહાર નથી જવાના.આ...
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર સ્થિત કરન નગર વિસ્તારમાં આતંકવાદીઓએ સીઆરપીએફના જવાનો પર હુમલો કર્યો હતો. પહેલા ગ્રેનેડ ફેંક્યો અને ત્યારબાદ ગોળીબાર કરીને આતંકવાદીઓ નાસી ગયા. આ હુમલામાં...
સીપીઆઈ-એમના નેતા સીતારામ યેચુરી દિલ્હી એરપોર્ટથી શ્રીનગર જવા માટે રવાના થયા છે. બુધવારે સુપ્રીમ કોર્ટે યેચુરીને જમ્મુ કાશ્મીર જવા અને પૂર્વ ધારાસભ્ય યૂસુફ તારીગામી સાથે...
જમ્મુ કાશ્મીરની મુલાકાતે ગયેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત વિપક્ષના તમામ નેતાઓને શ્રીનગર એરપોર્ટ પર અટકાવવામાં આવ્યા બાદ તેમને દિલ્હી પરત મોકલી દેવામાં આવ્યા...
જમ્મુ કાશ્મીરની મુલાકાતે જવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓ શ્રીનગર જવા માટે દિલ્હી એરપોર્ટ પરથી રવાના થયા છે. વિપક્ષના ડેલિગેશનમાં કોંગ્રેસ નેતા...
માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરીએ દાવો કર્યો છેકે, તેમને અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ ડી રાજાને શુક્રવારે શ્રીનગર એરપોર્ટ પર કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા....
જમ્મૂ-કાશ્મીરની ગલીઓમાં હાલમાં પણ હજારોની સંખ્યામાં સુરક્ષાબળો તૈનાત છે. પરંતુ તેની વચ્ચે લોકોને સામાન્ય જનજીવનની જરૂરિયાતોને પુરી કરવા માટે છૂટ આપવામાં આવી રહી છે. આર્ટિકલ...
શ્રીનગરની મુલાકાતે આવેલા સીપીઆઈ નેતા સીતારામ યેચુરીને શ્રીનગર એરપોર્ટ પર રોકવામાં આવ્યા. યેચુરી શ્રીનગરમાં પાર્ટી કાર્યકર્તા સાથે મુલાકાત માટે આવ્યા હતા. જોકે, તેમને એરપોર્ટ પર...
કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદને જમ્મુ કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર રોકવામાં આવ્યા બાદ તેમને દિલ્હી પરત મોકલવામાં આવ્યા હતા. તેઓ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા...