GSTV

Tag : Sonu Nigam

કોરોના/બૉલીવુડના આ સિંગરનો આખો પરિવાર કોરોના પોઝિટિવ, કહ્યું-હું મરી નથી રહ્યો

Damini Patel
દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ મહામારી એક વાર ફરી લોકોને પોતાની ઝપેટમાં લઈ રહી છે. દિવસેને દિવસે કેસોની સંખ્યા વધી રહી છે....

Sonu Nigam Net Worth : કરોડોની સંપત્તિના માલિક છે સોનુ નિગમ, લક્ઝરી ગાડીઓના છે શોખીન

Vishvesh Dave
સોનુ નિગમને કોણ નથી જાણતું, જે પોતાના મખમલની અવાજથી ચાહકોને પાગલ બનાવે છે. સોનુએ ઘણા ગીતોને પોતાનો અવાજ આપીને તેને કાયમ માટે અમર કરી દીધા...

દિવ્યા ખોસલાના આક્ષેપો બાદ સોનુ નિગમનો વળતો પ્રહાર, મજેદાર કેપ્શન સાથે શેર કર્યો Video

Bansari Gohel
સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ બોલિવૂડમાં સગાવાદ અને માફીયાગીરીના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે સિંગર સોનુ નિગમે એવો આક્ષેપ કર્યો હતો કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની હાલત...

સોનુ નિગમ સામે દિવ્યા ખોસલાનો વળતો પ્રહાર, અબુ સાલેમ સાથેના તેના સંબંધોની કરવામાં આવે તપાસ

Arohi
સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ બોલિવૂડમાં નેપોટિઝમ અને પક્ષપાતના આક્ષેપો થઈ રહ્યા છે. બોલિવૂડના ઘણા પ્રોડ્યુસર અને કલાકારો પર આવા આક્ષેપો થઈ રહ્યા છે. અહીં...

હતાશામાં છે તે મરિના કુંવર : સોનુ નિગમે આ નામ આપી ભૂષણ કુમારને આપી ચેતવણી આપી, વીડીયો ચેનલ પર મૂકી દઈશ

Dilip Patel
મોડેલ મરિના કુંવર ફરી એકવાર ચર્ચામાં આવી છે. ખરેખર, ટી સીરીઝના માલિક ભૂષણ કુમારની ટીકા કરતી વખતે સિંગર સોનુ નિગમે મરીના કુંવરનો ઉલ્લેખ કર્યો હતો....

‘તે ખોટા માણસ સાથે દુશ્મની કરી છે’ સોનુ નિગમની આ દિગ્ગજ મ્યુઝિક કંપનીના માલિકને ખુલ્લી ધમકી

Bansari Gohel
સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ બોલિવૂડમાં સગાવાદ, ચમચાવાદ વગેરેના આક્ષેપો થઈ રહ્યા છે. જૂથવાદને કારણે ઘણા કલાકારોને આગળ આવવા દેવામાં આવતા નથી તેવા આરોપો પણ...

હવે સોનૂ નિગમે પણ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી પર લગાવ્યો આક્ષેપ, વીડિયો પોસ્ટ કરી કહ્યુ…

Ankita Trada
ગાયક સોનૂ નિગમે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં થતી માફિયાગીરી પર આક્ષેપ કર્યો છે. તેણે જણાવ્યું છે કે, નવા સિંગર્સ સાથે કમ્પોઝ રાઇટર અને પ્રોડ્યુસર કામ કરવા ઇચ્છે...

સોનુ નિગમ કહે છે ફિલ્મો કરતાં પણ મોટા છે મ્યુઝિક માફીયા, પતાવી રહ્યા છે ઉભરતા ગાયકોની કારકીર્દી

Mansi Patel
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલિવૂડમાં સગાવાદનો મામલો એટલીહદે બહાર આવ્યો છે કે હવે તેમાં લોકપ્રિય ગાયક સોનુ નિગમે પણ ઝુકાવ્યું છે. બોલિવૂડમાં મુંબઈની બહારથી...

જે શાંતીની વાત કરે તેને લાફા લગાવો અને ગધેડા પર બેસીને ફેરવો, આ હિરોઈને આપ્યો જોરદાર જવાબ

Arohi
જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાની ચારેકોર નિંદા થઈ રહી છે. આ હુમલામાં સીઆરપીએફના 42 જવાનો શહીદ થયા હતાં. જેને લઈને દેશભરમાં ભારોભાર રોષ ભભુકી રહ્યો...

44 શહીદ થાય કે 440 તમે કેમ દુખી છો, દુખ વ્યક્ત કરવાનું કામ RSSનું છે

Bansari Gohel
જમ્મુ-કશ્મીરના પુલવામામાં આત્મઘાતી આતંકી હુમલામાં અનેક CRPF જવાન શહીદ થયાં છે. જવાનોની શહાદત બાદ દેશભરમાંથી સખત પ્રતિક્રિયાઓ આવી રહી છે. બોલીવુડના તમામ મોટા સ્ટાર્સે આ...

સોનૂ નિગમે એવું તો શું કર્યુ કે સીધું ICU ભેગા થઇ જવું પડ્યું, અવાજ પણ થઇ ગયો બંધ

Bansari Gohel
જાણીતા પ્લેબેક સિંગર સોનુ નિગમને સી ફૂડ ખાવનો શોખ ભારે પડ્યો હતો. મંગળવારે સી ફૂડ ખાધા પછી એલર્જીને કારણે એની તબિયત બગડતાં એને તત્કાળ વિલે...

Video : ખભા પર હાથ શું મુક્યો વિફરેલા સોનૂ નિગમે ફેનની કરી નાંખી એવી હાલત કે બિચારો…

Bansari Gohel
સોનૂ નિગમ હાલ પોતાના ગીતો કરતાં પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં છે. લાગે છે કે સોનૂને કોઇને કોઇ હરકત કરીને ચર્ચામાં રહેવાનું પસંદ આવી ગયું...

બાલાસાહેબ ઠાકરે અને સોનું નિગમનાં પરિવાર વચ્ચે શું સંબધો હતા એ બોલવા મજબુર ન કરો, કોંગી નેતા…

Yugal Shrivastava
કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણેએ આરોપ મૂક્યો છે કે શિવસેનાના સ્થાપક બાલાસાહેબ ઠાકેરેએ બૉલીવુડ ગાયક સોનુ નિગમને મારવા માંગતા...

Video: આ શું? નેહા કક્કડ અચાનક જ સોનુ નિગમ સામે ઉતારવા લાગી સ્કર્ટ! પછી તો…

Bansari Gohel
બોલીવુડ સિંગર નેહા કક્કડ હિમાંશ કોહલી સાથે થયેલા બ્રેકઅપના કારણે હાલ વધુ ચર્ચામાં છે પરંતુ તેવામાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો...

VIDEO: ‘કુલ્ફી’માં વૃદ્ધ પિતા-પુત્રના ઈમોશન, સોનૂએ દિલથી ગયું છે 102નું આ નવું સોન્ગ

Arohi
અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂરની આવનારી ફિલ્મ 102 નોટ આઉટનું ત્રીજું સોન્ગ રિલીઝ થઇ ગયું છે. આ સોન્ગ પિતા-પુત્રના જીવનના ઈમોશન સફરને દર્શાવે છે. કુલ્ફી...

યોગ ધર્મથી વિશેષ, યોગને ધર્મથી ન જોડો :  સોનૂ નિગમ

Yugal Shrivastava
રાંચીમાં રાફિયા નાજના યોગ કરવાના વિરુદ્ધ જાહેર કરવામાં આવેલા ફતવાની બોલીવુડના જાણિતા સિંગર સોનૂ નિગમે ટીકા કરી છે. આ ઘટનાના વિરોધમાં તેમણે વીડિયો રિલીઝ કરીને...

સની લિયોનીએ રાષ્ટ્રગીત પર ઊભા થવા મામલે જે કહ્યું તે જાણીને વિશ્વાસ નહીં આવે

Yugal Shrivastava
હાલમાં દેશના થિયેટર્સમાં રાષ્ટ્રગીત વગાડવા દરમ્યાન સન્માનના ભાગરૂપે ઉભુ થવુ વિવાદીત વિષય બની ગયો છે ત્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બોલીવુડ સેલીબ્રિટીઓએ પણ તેમાં ઝુકાવ્યું...

અમરનાથ આતંકી હુમલો: ડ્રાઇવર સલીમને સોનૂ નિગમ આપશે 5 લાખ રૂપિયા

Yugal Shrivastava
જમ્મૂ કાશ્મીરમાં અમરનાથ યાત્રાળુ પર થયેલા આતંકી હુમલામાં તમામ યાત્રાળુની જિંદગી બચાવનાર બસ ડ્રાઇવર સલીમ શેખ દેશભરમાં લોકોનું દિલ જીતી લીધી છે. મશહૂર ગાયક સોનૂ...
GSTV