સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ બોલિવૂડમાં સગાવાદ અને માફીયાગીરીના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે સિંગર સોનુ નિગમે એવો આક્ષેપ કર્યો હતો કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની હાલત...
સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ બોલિવૂડમાં નેપોટિઝમ અને પક્ષપાતના આક્ષેપો થઈ રહ્યા છે. બોલિવૂડના ઘણા પ્રોડ્યુસર અને કલાકારો પર આવા આક્ષેપો થઈ રહ્યા છે. અહીં...
સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ બોલિવૂડમાં સગાવાદ, ચમચાવાદ વગેરેના આક્ષેપો થઈ રહ્યા છે. જૂથવાદને કારણે ઘણા કલાકારોને આગળ આવવા દેવામાં આવતા નથી તેવા આરોપો પણ...
ગાયક સોનૂ નિગમે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં થતી માફિયાગીરી પર આક્ષેપ કર્યો છે. તેણે જણાવ્યું છે કે, નવા સિંગર્સ સાથે કમ્પોઝ રાઇટર અને પ્રોડ્યુસર કામ કરવા ઇચ્છે...
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલિવૂડમાં સગાવાદનો મામલો એટલીહદે બહાર આવ્યો છે કે હવે તેમાં લોકપ્રિય ગાયક સોનુ નિગમે પણ ઝુકાવ્યું છે. બોલિવૂડમાં મુંબઈની બહારથી...
જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાની ચારેકોર નિંદા થઈ રહી છે. આ હુમલામાં સીઆરપીએફના 42 જવાનો શહીદ થયા હતાં. જેને લઈને દેશભરમાં ભારોભાર રોષ ભભુકી રહ્યો...
જમ્મુ-કશ્મીરના પુલવામામાં આત્મઘાતી આતંકી હુમલામાં અનેક CRPF જવાન શહીદ થયાં છે. જવાનોની શહાદત બાદ દેશભરમાંથી સખત પ્રતિક્રિયાઓ આવી રહી છે. બોલીવુડના તમામ મોટા સ્ટાર્સે આ...
ક્યારેક લાઉડ સ્પીકર તો ક્યારેક ટ્વિટર છોડવાના કારણે ચર્ચામાં રહેનારા જાણીતા ગાયક સોનૂ નિગમે હવે પાકિસ્તાની નાગરિક હોવાની ઇચ્છા વ્યક્ત કરી છે જેના કારણે તે...
રાંચીમાં રાફિયા નાજના યોગ કરવાના વિરુદ્ધ જાહેર કરવામાં આવેલા ફતવાની બોલીવુડના જાણિતા સિંગર સોનૂ નિગમે ટીકા કરી છે. આ ઘટનાના વિરોધમાં તેમણે વીડિયો રિલીઝ કરીને...
હાલમાં દેશના થિયેટર્સમાં રાષ્ટ્રગીત વગાડવા દરમ્યાન સન્માનના ભાગરૂપે ઉભુ થવુ વિવાદીત વિષય બની ગયો છે ત્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બોલીવુડ સેલીબ્રિટીઓએ પણ તેમાં ઝુકાવ્યું...