કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક સિંઘવીએ કહ્યું કે પાર્ટીના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીનો કાર્યકાળ 10 ઓગસ્ટના રોજ પૂરો થવાનો છે. જલ્દીથી નવા પ્રમુખ મળે તેવી સંભાવના...
સીએમ ગેહલોત રાજસ્થાનમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે મળી સચિન વિરોધી પગલાંમાં પહેલા પ્રધાનની ખુરશી લીધા બાદ હવે વિધાનસભા સભ્યપદ લેવાની તૈયારી કરી રહી છે. પાયલોટ કેમ્પે...
પૂર્વી લદ્દાખમાં ગલવાન ખીણમાં રવિવારની ચિની સૈન્ય સાથે થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હોવાના અને આશરે 43 જેટલા માર્યા ગયા અથવા ઘાયલ...
શુક્રવારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ વિડીયો કોન્ફરન્સિંગના મુદ્દે તમામ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું હતું...
કોરોના વાયરસ વિરૂદ્ધ લડાઈના પ્રયત્નમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) દરેક રાજનૈતિક પાર્ટીઓ અને સમાજના દરેક વર્ગને એક મંચ પર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે....
નાગરિકતા સુધારા કાયદો (સીએએ) અને એનઆરસી તથા એનપીઆર જેવા મુદ્દાઓ પન્મોદી સરકારનો વિરોધ કરી રહેલાં વિપક્ષોમાં ગુરૂવારે ભંગાણ પડયું હતું. કોંગ્રેસ અને ડાબેરીઓ પર ગંદું...
બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. સોનિયા ગાંધી બાદ તેમણે પ્રિયંકા ગાંધી અને પૂર્વ પીએમ મનમોહનસિંહ સાથે પણ...
મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ પર આર્ટિકલ ૩૭૦ અંગે આકરા પ્રહાર કર્યા.. શિવરાજસિંહે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ દેશની જનતાને આર્ટિકલ ૩૭૦...
પૂર્વ વડાપ્રધાન જવાહર લાલ નહેરૂની પુણ્યતિથિ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શાંતિવનમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.. રાહુલ ગાંધી બાદ સોનિયા ગાંધી, પૂર્વ પીએ મનમોહનસિંહ, પૂર્વ...
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર માયાવતીની પાર્ટી બહુજન સમાજ પાર્ટી તરફથી મોટો રાજકીય હુમલો કરવામાં આવ્યો છે. બીએસપીએ કહ્યું છે કે રાહુલ ગાંધી ક્યારેય વડાપ્રધાન...