પ્રશાંત કિશોર કૉન્ગ્રેસમાં જોડાશે એવી ચર્ચા તેજ છે ત્યારે જ તેની કંપની ઇંડિયન પોલિટિકલ એકશન કમિટીએ તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની પાર્ટી સાથે કોન્ટ્રેક્ટ સાઈન...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ટુંક સમયમાં જ રાજકારણમાં જોડાઈ તેવી પૂર્ણ શક્યતાઓ છે. જેની...
ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે પરંતુ તમામ રાજકીય પાર્ટીઓએ અત્યારથી પ્રયાસ કરવાનું શરૂ કરી દીધુ છે. ગુજરાતના પાટીદાર નેતા નરેશ પટેલ આજે...
2014માં લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસના પ્રદર્શનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ તમામ પડકારોનો સામનો કરવા માટે કોંગ્રેસે રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે હાથ મિલાવ્યો...
પ્રશાંત કિશોર અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની વધુ એક બેઠક શનિવારે થઈ. છેલ્લા 10 મહિનામાં આ બીજીવાર છે જ્યારે પ્રશાંત કિશોરની કોંગ્રેસના દિગ્ગજ નેતૃત્વ સાથે મુલાકાત...
ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આમ છતાં વિપક્ષ કોંગ્રેસ હજુ સુધી એકીકૃત વ્યૂહરચના સાથે આવી શકી નથી. કોંગ્રેસના નેતાઓનો એક વર્ગ ચૂંટણી...
કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે જૂથબંધી અને અસંતોષ શમ્યો નથી ત્યાં હવે રાજ્યોમાં પણ ડખા શરૂ થયા છે. મહારાષ્ટ્રમાં લાંબા સમયથી કોંગ્રેસના ધારાસભ્યોની નારાજગી બહાર આવી જ...
પાંચ રાજ્યોમાં કોંગ્રેસના પરાજય પછી કોંગ્રેસના નેતૃત્વ અને જી-23 નેતાઓ વચ્ચેનો ગજગ્રાહ આસમાને પહોંચ્યો છે. અસંતુષ્ટ નેતાઓ કોંગ્રેસના ટોચના નેતૃત્વ પર દબાણ કરી રહ્યા છે...
મંગળવારે રાજસ્થાન વિધાનસભામાં અપક્ષ ધારાસભ્ય સંયમ લોઢાએ કહ્યું કે આ દેશ ગાંધી-નેહરુ પરિવારે બનાવ્યો છે અને તેઓ ગાંધી-નેહરુ પરિવારના ગુલામ છે. સિરોહીના સ્વતંત્ર ધારાસભ્ય અને...
કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓનો સમૂહ જી-23 આજકાલ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે. કપિલ સિબ્બલે તો ગાંધી પરિવારને હટી જવાનું પણ આહ્વાન કર્યું છે. જી-23 જૂથ...
ગુલામ નબી આઝાદના નિવાસસ્થાને કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓની બેઠક મળી હતી. પાંચ રાજ્યોમાં કોંગ્રેસને મળેલા પરાજય પછી હવે આગામી રણનીતિ શું હોવી જોઈએ, તેના પર ચર્ચા...
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ટોચના નેતૃત્વમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ સોનિયા ગાંધીએ ચૂંટણીમાં પરાજય બદલ પાંચેય રાજ્યોના પ્રદેશ કૉન્ગ્રેસ અધ્યક્ષના...
પાંચ રાજ્યોમાં મોટી હાર વચ્ચે કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન અને મોટા ફેરબદલની ચર્ચાઓ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ,...
પાંચ રાજ્યોની ચૂંટણીમાં મળેલા પરાજય પછી કોંગ્રેસમાં મોટા પાયે નેતૃત્વ પરિવર્તનના સંકેત મળી રહ્યા હતા, પરંતુ અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. સોનિયા ગાંધી...
તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા પછી કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) હારના કારણોની સમીક્ષા કરવા અને આગળની રણનીતિ પર ચર્ચા કરવા માટે રવિવારે બેઠક...
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ઘણા ખરાબ પ્રદર્શન બાદ પાર્ટીના નેતા, આમૂલ ‘સુધારા’ અને નેતૃત્વમાં પરિવર્તનની માગ કરવામાં આવી છે. આ માગ અત્યાર સુધી G-23 (23...
ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસનો સફાયો થતાં જ સોનિયા-રાહુલ વિરોધી જૂથે માથું ઉંચક્યું છે. કોગ્રેસને મળી રહેલી સતત હારને બહાને સોનિયા...
પંજાબમાં કોંગ્રેસના થયેલા સફાય બાદ કોંગ્રેસના અસ્તિત્વ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. 1975ની કોટકટી અને 1984માં સિખ રમખાણ બાદ કોંગ્રેસે પંજાબને હમેશા બચાવીને રાખ્યું...
ઉત્તર પ્રદેશ ચુંટણીના પરિણામ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાના પરિણામો આવી રહ્યા છે. આ પરિણામોથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ઉત્તર પ્રદેશમાં જ્યાં કોંગ્રેસનો દેખાવ પહેલા...
એક આરટીઆઈમાં ખુલાસો થયો છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સત્તાવાર બંગલા સહિત ત્રણ સરકારી મકાનો માટે કોંગ્રેસના નેતાઓનું 18 લાખ ભાડું બાકી છે. ભાજપે...
સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠક મળી હતી. બેઠકમાં લોકસભા અને રાજ્યસભાના કોંગ્રેસનાં તમામ સાંસદો હાજર રહ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ બેઠકમાં...