GSTV

Tag : Sonia Gandhi

બીજી પાર્ટી સાથે કામ ન કરવાની સોનિયા ગાંધીની શરત પ્રશાંત કિશોરે ફગાવી

Bansari Gohel
પ્રશાંત કિશોર કૉન્ગ્રેસમાં જોડાશે એવી ચર્ચા તેજ છે ત્યારે જ તેની કંપની ઇંડિયન પોલિટિકલ એકશન કમિટીએ તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની પાર્ટી સાથે કોન્ટ્રેક્ટ સાઈન...

મોટા ફેરફાર/ નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવવા માટે આ રાખી હતી શરત, સોનિયાએ આપી દીધી લીલીઝંડી

Zainul Ansari
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ટુંક સમયમાં જ રાજકારણમાં જોડાઈ તેવી પૂર્ણ શક્યતાઓ છે. જેની...

સચિન પાઈલટને મુખ્યમંત્રી બનાવવાની પ્રબળ સંભાવના

Zainul Ansari
સચિન પાઈલટને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવાની અટકળ ઘણાં દિવસથી સેવાઈ રહી છે પરંતુ હવે એ સંભાવના ઓર પ્રબળ બની ચૂકી છે. કૉન્ગ્રેસ પાસે હવે માત્ર બે...

પાયલોટને મુખ્યમંત્રી બનાવવાનું પ્લાનિંગ? રાજસ્થાનના રાજકારણમાં ફરી થશે નવાજૂની

Zainul Ansari
સચિન પાયલટ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળતાં રાજસ્થાનના રાજકારણમાં ફરી નવાજૂની થવાનાં એંધાણ છે. સૂત્રોના મતે, સચિન પાયલટની સોનિયા ગાંધી સાથે મુલાકાતમાં પાયલોટને રાજસ્થાનના મુખ્યમંત્રી...

ગુજરાતના પાટીદાર નેતા નરેશ પટેલ આજે મળી શકે છે સોનિયા ગાંધીને, દિલ્હીમાં રાજકારણ ગરમાયું

Zainul Ansari
ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે પરંતુ તમામ રાજકીય પાર્ટીઓએ અત્યારથી પ્રયાસ કરવાનું શરૂ કરી દીધુ છે. ગુજરાતના પાટીદાર નેતા નરેશ પટેલ આજે...

કોંગ્રેસને બેઠી કરવા પ્રશાંત કિશોરે સોનિયા સામે રજૂ કરી બ્લુપ્રિન્ટ : સોનિયા રાજી થયા તો મોદીને પડશે કોંગ્રેસ ભારે

Zainul Ansari
2014માં લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસના પ્રદર્શનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ તમામ પડકારોનો સામનો કરવા માટે કોંગ્રેસે રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે હાથ મિલાવ્યો...

પ્રશાંત કિશોરે સોનિયા ગાંધી સહિત કોંગ્રેસ નેતાઓ સામે રજૂ કર્યું પ્રેઝન્ટેશન, મોદી કે ભાજપને હરાવવા આ બાબત ઉપર ધ્યાન આપો

HARSHAD PATEL
પ્રશાંત કિશોર અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની વધુ એક બેઠક શનિવારે થઈ. છેલ્લા 10 મહિનામાં આ બીજીવાર છે જ્યારે પ્રશાંત કિશોરની કોંગ્રેસના દિગ્ગજ નેતૃત્વ સાથે મુલાકાત...

સોનિયા ગાંધીએ દિલ્હીમાં કરી એક હાઈ લેવલ બેઠક : પ્રશાંત કિશોર પણ રહ્યાં હાજર, મોટી નવાજૂની થવાનાં એંધાણ

HARSHAD PATEL
દિલ્હીમાં કોંગ્રેસે આજે અચાનક જ એક હાઈ લેવલ બેઠક બોલાવતા રાજકીય મોરચે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ બેઠકમાં કોંગ્રેસના તમામ ટોચના નેતાઓ સામેલ છે....

ગુજરાતમાં કેવી રીતે પાર થશે કોંગ્રેસની નૈયા? પ્રશાંત કિશોરને લઇ કન્ફ્યુઝનમાં પાર્ટી વર્કર

Damini Patel
ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આમ છતાં વિપક્ષ કોંગ્રેસ હજુ સુધી એકીકૃત વ્યૂહરચના સાથે આવી શકી નથી. કોંગ્રેસના નેતાઓનો એક વર્ગ ચૂંટણી...

મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ભડકો, થોરાટ સામે અસંતોષ : સોનિયાના દરબારમાં પહોંચ્યો મામલો

Zainul Ansari
કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે જૂથબંધી અને અસંતોષ શમ્યો નથી ત્યાં હવે રાજ્યોમાં પણ ડખા શરૂ થયા છે. મહારાષ્ટ્રમાં લાંબા સમયથી કોંગ્રેસના ધારાસભ્યોની નારાજગી બહાર આવી જ...

દેશમાંથી કોંગ્રેસનો એકડો નીકળી ગયો : મમતાની વિપક્ષી એકતામાં સોનિયા ગાંધીની બાદબાકી

Bansari Gohel
મુખ્યમંત્રી મમતા બેનરજીએ ફરી ભાજપ સામે કોંગ્રેસ સિવાયના પક્ષોનો મોરચો રચવા કમર કસી છે. મમતાએ તમામ બિન-ભાજપ મુખ્યમંત્રીઓ અને વિપક્ષના નેતાઓને પત્ર લખીને ભાજપ સામેની...

સોનિયા ગાંધીને જી-23 નેતાઓ સામે ન ઝૂકવા શાયરાના અંદાજમાં ટકોર

Zainul Ansari
પાંચ રાજ્યોમાં કોંગ્રેસના પરાજય પછી કોંગ્રેસના નેતૃત્વ અને જી-23 નેતાઓ વચ્ચેનો ગજગ્રાહ આસમાને પહોંચ્યો છે. અસંતુષ્ટ નેતાઓ કોંગ્રેસના ટોચના નેતૃત્વ પર દબાણ કરી રહ્યા છે...

કાયાકલ્પઃ હવે ભાજપની જેમ કોંગ્રેસમાં પણ સંસદીય બોર્ડ બનશે

Damini Patel
પાંચ રાજ્યની ચૂંટણી પછી કોંગ્રેસ ઐતિહાસિક નિમ્ન સ્તર પર સરકી ચૂકી છે. લોકસભામાં તેની પાસે માત્ર 54 બેઠકો છે અને રાજ્યોમાં માત્ર બે જ રાજ્યમાં...

વિવાદ/ જ્યાં સુધી શરીરમાં શ્વાસ છે, ત્યાં સુધી ગાંધી-નહેરુ પરિવારની ગુલામી કરીશ : આ ધારાસભ્યના નિવેદનથી મચ્યો હોબાળો

Bansari Gohel
મંગળવારે રાજસ્થાન વિધાનસભામાં અપક્ષ ધારાસભ્ય સંયમ લોઢાએ કહ્યું કે આ દેશ ગાંધી-નેહરુ પરિવારે બનાવ્યો છે અને તેઓ ગાંધી-નેહરુ પરિવારના ગુલામ છે. સિરોહીના સ્વતંત્ર ધારાસભ્ય અને...

જી-23 નેતાઓ સોનિયા ગાંધી સામે બળવો નહીં કરેઃ ગુલામ નબી આઝાદે આપ્યા સંકેત

Damini Patel
કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓનો સમૂહ જી-23 આજકાલ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે. કપિલ સિબ્બલે તો ગાંધી પરિવારને હટી જવાનું પણ આહ્વાન કર્યું છે. જી-23 જૂથ...

જો ગાંધી પરિવાર હટી જાય તો કોંગ્રેસ તોડવી ભાજપ માટે વધારે સહેલી બની જાય

Damini Patel
ગુલામ નબી આઝાદના નિવાસસ્થાને કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓની બેઠક મળી હતી. પાંચ રાજ્યોમાં કોંગ્રેસને મળેલા પરાજય પછી હવે આગામી રણનીતિ શું હોવી જોઈએ, તેના પર ચર્ચા...

કોંગ્રેસને ચૂંટણીમાં મળેલા પરાજયની સમીક્ષા કરવા પાંચ સદસ્યોની સમિતિ નિમાઈ

Bansari Gohel
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ટોચના નેતૃત્વમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ સોનિયા ગાંધીએ ચૂંટણીમાં પરાજય બદલ પાંચેય રાજ્યોના પ્રદેશ કૉન્ગ્રેસ અધ્યક્ષના...

હાર બાદ કોંગ્રેસ મોટા ફેરબદલ માટે તૈયાર! સોનિયા ગાંધીએ પાંચ રાજ્યોના પ્રદેશ પ્રમુખોના રાજીનામાની કરી માંગ

Zainul Ansari
પાંચ રાજ્યોમાં મોટી હાર વચ્ચે કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન અને મોટા ફેરબદલની ચર્ચાઓ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ,...

‘હટે ગાંધી પરિવાર, બીજા નેતાને તક આપે’, પાંચ રાજ્યોમાં ભૂંડી હાર બાદ કોંગ્રેસના આ દિગ્ગજ નેતા ભડક્યા : આપી દીધી આ સલાહ

Bansari Gohel
પાંચ રાજયોમાં કારમી હાર બાદ સિનિયર લીડર કપિલ સિબ્બલે ગાંધી પરિવાર પર સીધો પ્રહાર કર્યો છે. સિબલે ગાંધી પરિવારને પક્ષનુ નેતૃત્વ છોડી બીજા કોઇ નેતાને...

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં શું ચર્ચા કરવામાં આવી?

Zainul Ansari
પાંચ રાજ્યોની ચૂંટણીમાં મળેલા પરાજય પછી કોંગ્રેસમાં મોટા પાયે નેતૃત્વ પરિવર્તનના સંકેત મળી રહ્યા હતા, પરંતુ અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. સોનિયા ગાંધી...

મોટા સમાચાર / ચૂંટણી હાર પછી મળેલી બેઠક પૂર્ણ, CWCમાં કોંગ્રેસ અધ્યક્ષને લઈ થયો આ નિર્ણય

Zainul Ansari
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નિરાશાજનક પ્રદર્શન અંગે રવિવારે દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક મળી હતી. જેની અધ્યક્ષતા પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કરી...

ખુલાસો / શું CWC ની બેઠકમાં રાજીનામું આપશે પ્રિયંકા, રાહુલ અને સોનિયા ગાંધી? જાણો કેંગ્રેસ નેતાએ શું કહ્યું

Zainul Ansari
તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા પછી કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) હારના કારણોની સમીક્ષા કરવા અને આગળની રણનીતિ પર ચર્ચા કરવા માટે રવિવારે બેઠક...

કોંગ્રેસનો કંગાળ દેખાવ / ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી આપી શકે છે રાજીનામું, પક્ષમાં મોટા ફેરફાર થવાની શક્યતા

Zainul Ansari
પાંચ રાજ્યોની વિધાનસભાની ચુંટણીમાં એકદમ કંગાળ દેખાવ પછી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીએ રવિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક બોલાવી છે. આ વર્કિંગ કમિટી દેશની...

કોંગ્રેસમાં હવે કોઈ સુધારાને અવકાશ નથી : પાણી પાળ પરથી વહી ગયું, ગાંધી પરિવાર સામે ઉઠ્યા અવાજો

Zainul Ansari
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ઘણા ખરાબ પ્રદર્શન બાદ પાર્ટીના નેતા, આમૂલ ‘સુધારા’ અને નેતૃત્વમાં પરિવર્તનની માગ કરવામાં આવી છે. આ માગ અત્યાર સુધી G-23 (23...

રાહુલ-સોનિયા સામે ફરી બળવાખોરોએ માથાં ઉંચક્યાં, ગાંધી પરિવારને લાગશે મોટો ઝટકો

Zainul Ansari
ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસનો સફાયો થતાં જ સોનિયા-રાહુલ વિરોધી જૂથે માથું ઉંચક્યું છે. કોગ્રેસને મળી રહેલી સતત હારને બહાને સોનિયા...

પંજાબમાં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસના અસ્તિત્વ પર ઉઠ્યા સવાલ, 25 વર્ષ બાદ પક્ષનું નામું નંખાઈ ગયું

Zainul Ansari
પંજાબમાં કોંગ્રેસના થયેલા સફાય બાદ કોંગ્રેસના અસ્તિત્વ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. 1975ની કોટકટી અને 1984માં સિખ રમખાણ બાદ કોંગ્રેસે પંજાબને હમેશા બચાવીને રાખ્યું...

Punjab Election Results 2022: કોંગ્રેસે કેપ્ટન અમરિંદરને જણાવ્યા હારનું કારણ, ચિદંબરે ગોવામાં માની હાર, સોનિયાએ બોલાવી બેઠક

Zainul Ansari
ઉત્તર પ્રદેશ ચુંટણીના પરિણામ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાના પરિણામો આવી રહ્યા છે. આ પરિણામોથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ઉત્તર પ્રદેશમાં જ્યાં કોંગ્રેસનો દેખાવ પહેલા...

RTI/ સોનિયા ગાંધી સહિત ત્રણ સરકારી મકાનોનું ભાડું બાકી, ભાડું ચુકવવા ભાજપા એ દાન એકત્રિત કરવાની ઝુંબેશ શરૂ કરી

Zainul Ansari
એક આરટીઆઈમાં ખુલાસો થયો છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સત્તાવાર બંગલા સહિત ત્રણ સરકારી મકાનો માટે કોંગ્રેસના નેતાઓનું 18 લાખ ભાડું બાકી છે. ભાજપે...

કોંગ્રેસ સંસદીય દળની મળી બેઠક, સોનિયા ગાંધીએ ખેડૂત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતો બાબતે વડાપ્રધાન મોદીનો કર્યો ઘેરાવ

Zainul Ansari
સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠક મળી હતી. બેઠકમાં લોકસભા અને રાજ્યસભાના કોંગ્રેસનાં તમામ સાંસદો હાજર રહ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ બેઠકમાં...

સરકારના અહંકારનો પરાજય : જાણો મોદી સરકારના કૃષિ કાયદા પરત ખેંચવાના નિર્ણય પર શું બોલ્યા સોનિયા ગાંધી

Bansari Gohel
દિલ્હીની સરહદો પર લગભગ એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતોના સંઘર્ષ અને સત્ય સામે અંતે મોદી સરકારે ઘૂંટણીયે પડીને ત્રણેય કૃષિ કાયદા રદ કરવાની ફરજ...
GSTV