છેલ્લા દસ વર્ષમાં અર્ધસૈનિક દળોના ૧૨૦૫ જવાનોએ આત્મહત્યા કરી છે તેમ કેન્દ્રીય રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે લોકસભામાં જણાવ્યું હતું. તેમણે ૨૦૧૬થી ૨૦૨૦ દરમિયાન થયેલા કોમી...
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદી હુમલો થયો હતો. જેમાં એક જવાન શહીદ થયા હતા અને ચાર જવાનો ઈજાગ્રસ્ત બન્યા હતા. આખા વિસ્તારને કોર્ડન કરીને સુરક્ષાદળોએ આતંકવાદીઓને ઝડપી...
જમ્મુ કાશ્મીરમાં સેનાના જવાનોને ઘણી મોટી સફળતા મળી છે. ભારતીય સુરક્ષા દળોએ બારામૂલા જિલ્લામાં સોમવારે લશ્કર-એ-તોયબાના ટોપ કમાન્ડર સજ્જાદ ઉર્ફ હૈદરને ઠાર માર્યો છે. સજ્જાદ...
પહેલીવાર ભારતીય સેનાએ કાશ્મીરમાં નિયંત્રણ લાઇન પર પોતાની મહિલા સૈનિકોને તૈનાત કરી છે. અસમ રાઇફલ્સની આ મહિલા સૈનિકોને ઉત્તર કાશ્મીરમાં LOCની બાજુમાં આવેલા કુપવાડામાં તૈનાત...
રક્ષા મંત્રાલયે 10 વર્ષથી ઓછી સર્વિસ કરનાર સશસ્ત્ર દળોના સૈનિકોને ઈનવેલિડ પેશન (દિવ્યાંગતા પેંશન) પ્રદાન કરવાની મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી આ પેંશન સશસ્ત્ર...
જમ્મૂ-કાશ્મીરમાં બારામૂલા જિલ્લાના સોપોરમાં બુધવારે આતંકવાદિયોએ સુરક્ષાકર્મિઓના એક દળ પર હુમલો કરી દીધો હતો. જેમાં CRPFના ઓછામાં ઓછા 1 જવાન અને એક નાગરિકે જીવ ગુમાવ્યો...
લદ્દાખની ગલવાન ખીણમાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે થયેલા ખૂની સંઘર્ષમાં જવાન સુરેન્દ્રસિંહ ઈજાગ્રસ્ત થયો હતો. તેની સારવાર લદ્દાખના સૈનિક હોસ્પિટલમાં ચાલી રહી છે. જ્યાં...
થાઈલૅન્ડનાં કોરાત શહેરમાં શનિવારે એક સૈનિકે સામાન્ય લોકો ઉપર ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધુ હતુ. જાકરાપંથ નામના આ માણસે લગભગ 12 લોકોનાં જીવ લીધા હતા....
હવાલદાર જેનાએ કુલ 128 કિ.મી. બાઈક ચલાવી હતી. આ રેકોર્ડ જોવા મધ્યપ્રદેશ હાઇકોર્ટના જજ સંજય યાદવ અને ન્યાયાધીશ સુજોય પોલ, લેફ્ટનન્ટ જનરલ રાજીવ સબરવાલ, સેનાના...
ઇરાન સાથે વધતી જતી તંગદિલી વચ્ચે અમેરિકાએ હવાઇ, નૌકા અને જમીની ધમકીનો જવાબ આપવા સંરક્ષણ હેતુસર ૧૦૦૦ વધુ સૈનિકોને તૈનાત કર્યા હતા. ઇરાને પરમાણુ કરારમાં ...
કાશ્મીરમાં આતંકી હુમલાનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. હાલના તાજેતરના આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં આઇઇડી વિસ્ફોટમાં ૫૭ ટકાનો વધારો સામે આવ્યો છે....
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. સેનાના જવાન પર આતંકવાદીઓએ ફાયરિંગ કરતા સેનાએ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. અથડામણમાં સેનાએ એક...
ભારતીય સેનાના જવાનની શહાતનો સેનાએ બદલો લીધો છે. સેનાએ એલઓસી પાર કરીને તંગધારમાં બે પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા છે. સેનાએ 24 કલાકમાં મોટી કાર્યવાહી કરી...
જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં આતંકીઓ સામે સેનાએ ઓપરેશન શરૂ કર્યુ છે. બાંદીપુરામાં સેનાન જવાન અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.જેમાં બે આતંકીઓ ઠાર મારવામાં આવ્યા...
જમ્મુ-કાશ્મીરમાં લેહ લદ્દાખમાં ફરજ બજાવતા કિશોર વાણવી શહીદ થયા છે. કિશોર વાણવી ગીર સોમનાથ જિલ્લાના ઉંબરી ગામના વતની હતા. ત્યારે તેમના પાર્થિવદેહને હેલિકોપ્ટર મારફતે વતનમાં...