હિમાચલ પ્રદેશની ચીન-ભારત સરહદે હિમસ્ખલન, સેનાના 6 જવાનોનાં મોત થયા હોવાની શક્યતા
હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ચીન-ભારત સરહદે હિમસ્ખલનને કારણે ભારતીય સેનાના ૬ જવાનોનાં મોત થયા હોવાની શક્યતા છે. કિન્નોરના ડેપ્યુટી કમિશનર ગોપાલ ચાંદે જણાવ્યું હતું કે...