ખેડૂત આંદોલન/ શું આંદોલન પર અડગ રહેશે ખેડૂતો કે નીકળશે કોઇ રસ્તો? સિંધુ બોર્ડર પર આજે નક્કી થશે આગળની રણનીતિ
દિલ્હીના સિંધુ બોર્ડર પર આજે સંયુક્ત ખેડૂત મોર્ચાની બેઠક આયોજિત થઈ રહી છે. જેમાં ખ઼ેડૂત આગેવાનો આગામી રણનીતિ ઘડવા પર ચર્ચા કરવાના છે.ખેડૂત આંદોલનનને લગતી...