દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચિનમાં વધુ એક વખત હિમપ્રપાતની ઝપેટમાં આવતા ભારતીય સૈન્યના બે જવાન શહીદ થઈ ગયા. દક્ષિણ સિયાચીન ગ્લેશિયરમાં 18 હજાર ફૂટની ઊંચાઈ...
દક્ષિણ સિયાચીન ગ્લેશિયરમાં લગભગ 18,000 ફૂટની ઉંચાઇ પર સ્થિત લશ્કરી સેનાનું દળ શનિવારે વહેલી સવારે હિમસ્ખલનનો શિકાર બન્યુ હતુ. આ હિમસ્ખલનમાં સેનાનાં બે જવાનો શહીદ...
સિયાચેનમાં બે દિવસ પહેલા જ આવેલા હિમસ્ખલનને કારણે 8 જવાનો બરફમાં દટાઇ ગયા હતા, જેમાંથી ચારના મોત નિપજ્યા હતા. આ પરિસિૃથતિ વચ્ચે હવે સિયાચિનમાં જવાનોના...
વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર તરીકે જાણીતા સિયાચિન ગ્લેશિયરમાં થયેલા હિમસ્ખલનમાં ૮ જવાનો ફસાઇ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ક્ષેત્રમાં સોમવાર બપોરે હિમસ્ખલન થયું...
વિશ્વ આખું જ્યારે ક્લાયમેટ ચેન્જ સામે લડી રહ્યું છે ત્યારે ઇન્ડિયન આર્મીએ છેલ્લા 19 મહિના દરમિયાન સિયાચીન ગ્લેશિયર પરથી 130 ટન કરતાયે વધારે કચરો દૂર...
દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચિન ગ્લેશિયરમાં સેનાના જવાન સતર્ક રહીને હમેશા દેશની સરહદની રક્ષા કરે છે. અહીં એટલી કાતિલ ઠંડી પડે છે કે, જેથી સિયાચિનમાં...
સંરક્ષણ પ્રધાન તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ રાજનાથ સિંહ પ્રથમ વખત સિચાયીનની મુલાકાતે છે. જ્યાં તેમણે સિયાચીન યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ પણ અર્પણ કરી.. અને ફિલ્ડ...
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની શ્રીનગર મુલાકાત પહેલા શોપિયામાં સુરક્ષાદળની ટુકડી પર આતંકીઓએ હુમલો કર્યો. જે બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. શોપિયાંના મોલૂ-ચિત્રગ્રામ ખાતે બે આતંકીઓ...
સંરક્ષણ પ્રધાન તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ રાજનાથ સિંહ આજે સૌ પ્રથમ સિયાચીન અને શ્રીનગરના પ્રવાસે જઈ રહ્યા છે. સિયાચીન ગ્લેશિયરએ દુનિયાનું સૌથી ખતરનાક યુદ્ધ ક્ષેત્ર...
ઉરી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓને નિશાન બનાવીને કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકનું એક વર્ષ પૂર્ણ થયું છે. સર્જિકલ સ્ટ્રાઈકના એક વર્ષ પૂર્ણ...