આ વર્ષના જુલાની પહેલીથી દક્ષિણ કશ્મીરમાં આવેલી અમરનાથ બાબાની યાત્રા શરૂ થશે એેવી જાહેરાત રાજભવન તરફથી કરવામાં આવી હતી. રાજભવનમાં શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડની મિટિંગ...
સબરીમાલા મંદિરમાં ફરી ૧૨મી ફેબ્રુઆરીથી શ્રદ્ધાળુઓને પ્રવેશ અપાશે. મંદિરના મેનેજમેન્ટે કહ્યું હતું કે મુખ્ય પૂજારી માસિક પૂજા માટે મંદિરને ખોલશે અને પછી મંદિર ૧૭મી ફેબ્રુઆરીથી...