પાકિસ્તાનમાં શનિવારે એક મહિલા પત્રકારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શાહિના શાહીન બલોચ નામની સરકારી ટીવી ચેનલમાં એન્કર અને પત્રકાર હતી. થોડા દિવસો પહેલા...
આઠ પોલીસ કર્મચારીઓની હત્યાના મુખ્ય સૂત્રધાર વિકાસ દુબે ઠાર મરાયો છે. વિકાસ દુબેને લઈ આવી રહેલી કારને અકસ્માત થતા હથિયાર છીનવીને ભાગી જવાનો પ્રયાસ કર્યો...
જમ્મુ-કાશ્મીરમાં બુધવાર રાત્રે સેનાએ એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ અથડામણ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં થઇ હતી. જો કે સેના અને પોલીસે આ આતંકવાદીઓના...
સાઉથઆફ્રિકામાં જાવેદ પટેલ નામના ગુજરાતી યુવકની લૂંટના ઈરાદે હત્યા કરવામં આવી છે. યુવકને લૂંટારૂઓએ ગોળીમારીને પહેલા રહેંસી કાઢ્યો અને બાદમાં તેને લૂંટીને ફરાર થઈ ગયા....
સોમવારે મેક્સિકોના ક્વેર્નાવાકામાં એક બસ સ્ટેશન પર હથિયારધારી દ્વારા હુમલામાં પાંચ લોકોનાં મોત થયા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ છે. મેક્સિકોનાં ક્વેર્નાવાકા એક સુંદર...
હરિયાણાના ફરીદાબાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરીની ધોળાદિવસે હત્યા કરાઈ છે. સેક્ટર-9માં હુમલાખોરે વિકાસ ચૌધરીને 8થી 10 ગોળીઓ મારી હતી. વિકાસને સર્વોદય હોસ્પિટલમાં દાખલ કરાયા...
તૃણમૂલ કોંગ્રેસના એક ધારાસભ્યની હત્યા કરી દેવામાં આવી છે. નાદિયા જિલ્લાના કૃષ્ણગંજના ટીએમસીના ધારાસભ્ય સત્યજીત બિશ્વાસની હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી દીધી છે. સરસ્વતી પૂજા...
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ અને તેની સેના 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ પહેલા ભારતીય સુરક્ષા એજન્સીઓ પર મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. ભારતીય સુરક્ષા...
સયાજીનગરી એકસપ્રેસમાં ચાલુ ટ્રેને હત્યા કરનારા શખસોને જયંતી ભાનુશાળી ઓળખતા હોવાનો પણ ચોંકાવનારો ઘટસ્ફોટ સૂત્રો દ્વારા થયો છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે સહપ્રવાસી પવનના...
બિહારમાં નક્સલીઓએ તાંડવ મચાવ્યું છે. શુક્રવારે રાત્રે બિહારના ઔરંગાબાદના દેવના ગોદામ વિસ્તારમાં નક્સલીઓએ હુમલો કરીને ચાર બસ સહીત દશ વાહનોની આગચંપી કરી હતી. તેની સાથે...
જમ્મુ કાશ્મીરના અનંતનાગના બિજબેહરામાં સુરક્ષા જવાનોને મોટી સફળતા મળી છે. સુરક્ષા જવાનો સાથે અથડામણમાં 6 આતંકીઓને ઠાર થયા છે. હજુ પણ આ વિસ્તારમાં કેટલાક આતંકીઓ...
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભાજપના પ્રદેશ સચિવ અનિલ પરિહાર અને તેમના ભાઈ અજીત પરિહારની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ભાજપના નેતા અને તેમના ભાઈની હત્યા...
જમ્મુ કાશ્મીરના શોપોરમાં આતંકીઓ અને સુરક્ષાદળ વચ્ચે અથડામણ થઈ છે. શોપોરમાં બે આતંકીઓ ઘુસ્યા હોવાની આશંકા છે.અને આથી સમગ્ર વિસ્તારને સુરક્ષાદળોએ ઘેર્યો છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ...
ઉત્તર પ્રદેશના માફિયા ડોન મુન્ના બજરંગીની બાગપત જેલમાં હત્યા કરી દેવામાં આવી છે. બહુજન સમાજવાદી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય લોકેશ દીક્ષિત પાસે ખંડણી માગવાના મામલે મુન્ના...
શ્રીનગરમાં ગુરુવારે ત્રણ બાઈકસવાર આતંકવાદીઓ દ્વારા રાઈઝિંગ કાશ્મીર અખબારના તંત્રી શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી હતી. આ હુમલામાં બુખારીની સુરક્ષામાં તેનાત બે જવાનોના પણ...
શ્રીનગરના ચટ્ટાબલ વિસ્તારમાં મોટી સફળતા પ્રાપ્ત કરતા ત્રણ આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા છે. આ અથડામણ બાદ સ્થાનિકો દ્વારા પત્થરમારો કરવામાં આવ્યો. જેની સામે સુરક્ષાદળોની વળતી...
હરિયાણાની ખ્યાતનામ સીંગર અને ડાન્સર હર્ષિતા દહીયાની જાહેરમાં હત્યાથી હાહાકાર મચ્યો છે. જાહેરમાર્ગ પર હર્ષિતાની કાર અટકાવી છ ગોળી મારી તેની હત્યા કરી દેવામાં આવી...