GSTV

Tag : Shivsena

ED એટલે ભાજપના ઘરના નોકર, હર હર ઈડી.. ઘર ઘર ઈડી.., શિવસેનાના મોદી સરકાર પર આકરા પ્રહાર

HARSHAD PATEL
મહારાષ્ટ્રમાં ઈડી અને ઈનકમટેક્સના દરોડાના કારણે હાલમાં રાજકારણ ગરમાયું છે. શિવસેના પ્રવકતા સંજય રાઉતના પરિવાર સાથે જોડાયેલી 11 સંપત્તિને ઈડીએ ટાંચમાં લીધા બાદ શિવસેના હવે...

શિવસેનાને ટેકો કોંગ્રેસનો, પણ દિલ મમતા સાથે; કોંગ્રેસની કાઢી ઝાટકણી

Damini Patel
શિવસેનાએ કોંગ્રેસ આડકતરી રીતે ભાજપ વિરોધી મોરચામાં અડચણરૂપ હોવાનો આક્ષેપ કરતાં કોંગ્રેસના નેતા નારાજ છે. શિવસેના મુખપત્ર ‘સામના’માં લખાયેલા લેખમાં આડકતરી રીતે આક્ષેપ કરીને લખાયું...

મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર સંકટમાં હોવાના સંકેત મળી રહ્યા છે

Bansari Gohel
કેન્દ્રીય રાજ્યમંત્રી રાવસાહેબ દાનવેએ દાવો કર્યો છે કે ‘મહારાષ્ટ્રમાં સત્તારૂઢ મહાવિકાસ આઘાડી ગઠબંધનના કમસેકમ 25 અસંતુષ્ટ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે.’ જો કે તેમણે...

માતોશ્રીમાં હવે માત્ર બાતોશ્રીઃ શિવસેના ફક્ત કાગળનો વાઘ

Zainul Ansari
મહારાષ્ટ્રમાં કેન્દ્ર સરકારે મંત્રીઓ અને તેના નિકટવર્તીઓ પાછળ એક પછી એક તપાસ એજન્સી લગાવી દીધી છે ત્યારે શિવસેના માત્ર હાકલા-પડકારા કરી રહી છે, તેનાથી વિશેષ...

ગોવામાં સાથે નહીં લડે મહાવિકાસ અઘાડી: ગોવામાં કોંગ્રેસ વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં શિવસેના-એનસીપી, કાલે જારી થશે ઉમેદવારોની યાદી

Zainul Ansari
મહારાષ્ટ્રમાં સાથે મળીને સરકાર બનાવનારી શિવસેના-એનસીપી હવે ગોવામાં કોંગ્રેસની વિરૂદ્ધ ચૂંટણી લડશે. શિવસેના અને એનસીપીએ બુધવારે ગોવામાં ગઠબંધનનું એલાન કર્યું. એનસીપી નેતા પ્રફુલ પટેલ અને...

ગોવામાં ન બની શકી મહાવિકાસ અઘાડી : કોંગ્રેસ સામે મેદાનમાં શિવસેના-એનસીપી, ઉમેદવારોની પ્રથમ યાદી આવતીકાલે થશે જાહેર

Vishvesh Dave
મહારાષ્ટ્રમાં સાથે મળીને સરકાર બનાવનારી શિવસેના–એનસીપી હવે ગોવામાં કોંગ્રેસની વિરૂદ્ધ ચૂંટણી લડશે. શિવસેના અને એનસીપીએ બુધવારે ગોવામાં ગઠબંધનનું એલાન કર્યું. એનસીપી નેતા પ્રફુલ પટેલ અને...

યુપી ચૂંટણી પહેલા રાકેશ ટિકૈતને સાધવામાં વ્યસ્ત શિવસેના, સંજય રાઉતે કરી મુલાકાત

Vishvesh Dave
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા શિવસેનાના નેતા સંજય રાઉત અને ખેડૂત નેતા રાકેશ ટિકૈત વચ્ચે મુલાકાત થઈ છે. સંજય રાઉત રાકેશ ટિકૈત સાથે મુલાકાત કરવા...

મહારાષ્ટ્રના આ મંત્રીએ શિવસેના-ભાજપ ગઠબંધનના આપ્યા સંકેત, સત્તા વહેંચણી માટે બિહાર ફોર્મુલાનું સૂચન

Zainul Ansari
મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેનાના નેતા અબ્દુલ સત્તારે રાજ્યમાં ફરી એક વખત ભાજપા-શિવસેના ગઠબંધનની સરકારનો સંકેત આપ્યો છે. અબ્દુલ સત્તારે મંગળવારે જણાવ્યું કે, ફક્ત કેન્દ્રીય મંત્રી...

વાયરલ / મહારાષ્ટ્રના મંત્રીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, મારા મત વિસ્તારમાં રસ્તા હેમા માલિનીના ગાલ જેવા નહીં હોય તો હું રાજીનામુ આપી દઈશ

Zainul Ansari
તાજેતરમાં રાજસ્થાનના એક મંત્રીએ પોતાના મત વિસ્તારમાં રસ્તા કેટરિના કેફના ગાલ જેવા બનવા જોઈએ તેવી સૂચના અધિકારીઓ ને આપી હતી. હવે મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેનાના...

હિન્દુ-હિંદુત્વના ભાષણ પર રાહુલ ગાંધીના શિવસેનાએ કર્યા વખાણ, કહ્યું- કોંગ્રેસને બતાવી રહ્યા છે નવી રાહ

Vishvesh Dave
શિવસેનાએ જયપુરમાં હિંદુ અને હિંદુત્વ પર આપેલા નિવેદન માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વખાણ કર્યા છે. એટલું જ નહીં, તેમણે કોંગ્રેસને સલાહ આપી છે કે...

સંજય રાઉતે કહ્યું કે ગોપીનાથ મુંડે જીવતા હોત તો મહારાષ્ટ્રમાં ન તૂટ્યું હોત શિવસેના-ભાજપ ગઠબંધન

Vishvesh Dave
શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે જો ભાજપના નેતા ગોપીનાથ મુંડે જીવતા હોત તો મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપનું ગઠબંધન તૂટ્યું ન હોત. ગોપીનાથ મુંડે શિવસેના અને...

માર્ચ મહિના સુધીમાં મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બની જશે, મોદી સરકારના કેન્દ્રીય મંત્રીનો દાવો

Vishvesh Dave
મહારાષ્ટ્રમાં ઠાકરેની સરકાર વચ્ચે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ દાવો કરતા કહ્યું છે કે, માર્ચ મહિના સુધીમાં મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનશે. જયપુરની મુલાકાતે ગયેલા રાણેએ કરેલા...

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપ પર કર્યા જોરદાર પ્રહાર, કહ્યું : 2024માં કોંગ્રેસની સાથે એક ગઠબંધનવાળી સરકાર આવશે સત્તામાં

Vishvesh Dave
શાસક ભારતીય જનતા પાર્ટી પર કટાક્ષ કરતા, શિવસેનાના સાંસદ સંજય રાઉતે શનિવારે કહ્યું કે 2024 માં, એક ગઠબંધન સરકાર જેમાં કોંગ્રેસ પ્રબળ પક્ષ હશે કેન્દ્રમાં...

વિપક્ષનો ચહેરો કોણઃ શિવસેનાએ ફગાવી દીધી મમતા બેનર્જીની દાવેદારી, રાહુલને ગણાવ્યો મજબૂત વિકલ્પ

Vishvesh Dave
2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને કઈ રીતે પડકાર આપવામાં આવે, કોને મોદી વિરૂદ્ધનો ચહેરો બનાવવામાં આવે તેને લઈ વિપક્ષ હજુ સુધી એકમત નથી થઈ શક્યું....

RSS અને VHPને તાલિબાન સાથે સરખાવવા વાળા જાવેદ અખ્તરે કહ્યું- હિન્દૂ દુનિયાનો સૌથી સહિષ્ણુ સમુદાય

Bansari Gohel
રાષ્ટ્રીય સ્વયં સેવક(RSS) અને વિશ્વ હિન્દૂ પરિસદ(VHP)ની તુલના તાલિબાન સાથે કરી ચૂકેલા ગીતકાર જાવેદ અખ્તરે હિંદુઓને દુનિયાનો સૌથી સહિષ્ણુ સમુદાય ગણાવ્યો છે. શિવસેનાના મુખપત્ર સામનામકયા...

વિવાદ/ જાવેદ અખ્તરે વિહિપ અને બજરંગદળના કાર્યકરોને તાલિબાનીઓની જેમ AK-47 સાથે જોયા છે ખરા?

Bansari Gohel
જાવેદ અખ્તરે તાલિબાનના આગમનને આવકારનાર મુસ્લિમોની ટીકા કરતા તાલિબાન અને આરએસએસ તેમજ અન્ય હિંદુવાદી જૂથોની વિચારસરણી વચ્ચે સમાનતા હોવાનું જણાવ્યું હતું. અલબત્ત તેમના નિવદેનનો તમામ...

હું પણ જોઉં છું કોણ મને રોકે છે દમ હોય તો રોકી બતાવો : કાન નીચે લગાવી દઈશ બોલવું કોઈ ગુનો નથી, હવે રાણે બગડ્યા

Damini Patel
કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નારાયણ રાણે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને થપ્પડ મારવાના આપેલા નિવેદન બાદ શિવ સૈનિકો હવે વિરોધમાં ઉતરી આવ્યા છે. આજે શિવ સૈનિકોએ...

મુંબઈ મેયરપદના ઉમેદવાર તરીકે રિતેશ દેશમુખ અને સોનું સુદના નામ ચર્ચામાં, આ પાર્ટીના હાઈકમાન્ડે મનાવવા કર્યો આદેશ

Damini Patel
દેશના સૌથી મોટા મુંબઈ કોર્પોરેશનની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. પાર્ટીએ કોર્પોરેશનનની ચૂંટણી જીતવા માટે હાઈકમાન્ડને સૂચન કર્યું છે કે,...

શિવસેના નેતા સંજય રાવતે ગોડસેને લઇને આપ્યું મોટું નિવેદન, કહ્યું- તેણે મહાત્મા ગાંધીની જગ્યાએ…

Zainul Ansari
શિવસેના સાંસદ સંજય રાવતે ભારતના ભાગલાની સરખામણી અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ સાથે કરી છે. પાર્ટીના મુખપત્ર સામનામાં પ્રકાશિત તેમના સાપ્તાહિક સ્તંભ ‘રોકટોક’માં રાવતે રવિવારે જણાવ્યું કે...

મહારાષ્ટ્ર / શિવસેનાના કાર્યકરોએ મુંબઈ એરપોર્ટ પર કરી તોડફોડ, ‘અદાણી એરપોર્ટ’ના બોર્ડને પહોંચાડ્યું નુકસાન

Zainul Ansari
શિવસેનાના કાર્યકરોએ સોમવારે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તોડફોડ કરી હતી. હાલ આ એરપોર્ટનું સંચાલન અદાણી જૂથના હાથમાં છે. શિવસેનાના કાર્યકરોએ એરપોર્ટ પર લાગેલા ‘અદાણી એરપોર્ટ’ના...

ઓક્સિજનની અછત / વિપક્ષના નિશાના પર મોદી સરકાર, શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું- સરકાર સામે કેસ થવો જોઇએ

Zainul Ansari
કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં ગઈકાલે એક જાણકારી આપવામાં આવી હતી અને તેમાં કહેવાયુ હતુ કે, ઓક્સિજનની અછતના કારણે દેશમાં કોઈનુ મોત થયુ નથી. જોકે વિપક્ષો...

રાજકારણ / સંજય રાઉતે બીજેપી નેતા આશિષ શેલાર સાથે મુલાકાત કરતા ગરમાયું રાજકારણ, લોકોએ કહ્યું- પાકી રહી છે કઈંક ખીચડી

Vishvesh Dave
મહારાષ્ટ્રમાં વિધાનસભાના ચોમાસું સત્ર પહેલા રાજકરણ ગરમાયું છે. સત્તા પક્ષ શિવસેનાના સાંસદ સંજય રાઉત અને વિપક્ષી દળ ભાજપના ધારાસભ્ય આશિષ શેલાર વચ્ચે થયેલી મુલાકાત બાદ...

શું મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકાર હેઠળ બધુ બરાબર ચાલી રહ્યું છે? શરદ પવારે CM ઉદ્ધવ ઠાકરે સાથે કરી મુલાકાત

Damini Patel
શું મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકાર હેઠળ બધુ બરાબર ચાલી રહ્યું છે? સરકારમાં સામેલ કોંગ્રેસ પક્ષના કેટલાક નેતાઓનાં નિવેદનો બાદ તાજેતરનાં દિવસોમાં ઘણા રાજકીય વિશ્લેષકો...

ભાજપના વિરોધ પર સંજય રાઉતનું નિવેદન, અમે પ્રમાણિત ગુંડા છીએ, કોઇ સર્ટિફિકેટની જરુર નથી

Damini Patel
શિવસેનાના નેતા સંજય રાઉતે ગુરુવારે કહ્યું કે મુંબઇમાં શિવસેના ભવન માત્ર એક રાજનૈતિક મુખ્યાલય નહીં, પરંતુ મહારાષ્ટ્રની ઓળખનું પ્રતિક છે. તેમણે કહ્યું કે કોઇએ પણ...

સમીકરણ બદલાશે/ મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ફરી બનાવશે સરકાર, મોદી-ઉદ્ધવની બેઠક બાદ આવી અટકળો તેજ

Bansari Gohel
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ વિવિધ અટકળો કરવામાં આવી રહી છે. કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ શુક્રવારે એક મોટું નિવેદન...

સીઆર પાટીલનો રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દો ગુજરાત બહાર પણ ચગ્યો, શિવસેના સાંસદે કર્યા આકરા પ્રહાર

Dhruv Brahmbhatt
દેશમાં જ્યારે રેમડેસિવિર ઈન્જેક્શનની અછત થઈ રહી હતી ત્યારે ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટિલે સુરતમાં 5000 જેટલા રેમડેસિવિર ઈન્જેક્શન લોકોને મફતમાં આપવાની જાહેરાત પર રાજકરણ...

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે આજે સંજય રાઉતની ડિનર પાર્ટી, ભાજપ સાંસદોને પણ મળ્યું આમંત્રણ

Pritesh Mehta
મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણો રોજે રોજ બદલાઈ રહ્યા છે તો આ બધા વચ્ચે સંજય રાઉતે ડિનર પાર્ટીનું આયોજન કરતા રાજકારણ વધુ ગરમાયુ છે. 100 કરોડ રૂપિયાની...

એંટિલિયા કેસઃ NIAના એક્શનથી મહારાષ્ટ્રમાં રાજકીય ચહલ-પહલ, શિવસેના સાંસદે આપ્યું આ ચોંકાવનારુ નિવેદન

Pritesh Mehta
મુંબઈના એન્ટિલિયાની બહાર સંદિગ્ધ મળેલી કારના મુદ્દે NIAના એક્શનથી મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો આવ્યો છે. શિવસેના સાંસદ સંજય રાઉતે તેને લઈને ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. તેને...

નવા સમીકરણો/ મહારાષ્ટ્રમાં ભાજપ આ પાર્ટી સાથે કરી શકે છે ગઠબંધન, શિવસેનાને ઝટકો આપવા કરાઈ રહી છે તૈયારીઓ

Mansi Patel
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અને વર્તમાન વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે ભવિષ્યમાં રાજ ઠાકરેની મનસે ભાજપ સાથે આવી શકે છે. ફડણવીસના આ સંકેતોએ...

શિવસેનાનાં નેતા અને સાંસદ સંજય રાઉતે સિંધુ બોર્ડર પર પ્રદર્શનકારી ખેડૂતો સાથે કરી મુલાકાત

Mansi Patel
ગાજીપુર બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં મંગળવારે શિવસેનાના નેતા સંજય રાઉત સામેલ થયા હતા. તેમની સાથે શિવસેનાના સાંસદ અરવિંદ સાવંત પણ હાજર હતા. બંનેએ...
GSTV