શીખ રમખાણ મામલે 34 વર્ષ બાદ દિલ્હી હાઈકોર્ટની ડબલ બેંચ ચુકાદો આપ્યો છે. કોર્ટે કોંગ્રેસ નેતા સજ્જન કુમારને દોષી જાહેર કર્યા છે. કોર્ટે સજ્જન કુમારને...
દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી માટે પહોંચેલા 1984ના શીખ તોફાનોના દોષિતો પર કોર્ટ પરિસરમાં હુમલો થયો. હુમલા સમયે પોલીસ પણ ત્યાં હાજર હતી. કોર્ટ પરિસરમાં હાજર...
શિરોમણિ અકાલી દળે 1984ના શીખ વિરોધી રમખાણોને લઈને દેશની રાજધાની નવી દિલ્હી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું છે. દેખાવકારોએ કહ્યું કે હુલ્લડોને કોંગ્રેસે ભડકાવ્યા હતા અને...