GSTV

Tag : Shashi Tharoor

EVM પર સવાલ/ બે વર્ષમાં 19 લાખ EVM ગાયબ થયા, શશિ થરૂરે માંગ્યો ચૂંટણી પંચ પાસે જવાબ

Zainul Ansari
કોંગ્રેસ નેતા શશિ થરૂરે EVM ગેરરીતિ સંબંધિત ફરિયાદો પર ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. હકીકતમાં, તાજેતરમાં કર્ણાટક હાઈકોર્ટમાં EVM ગુમ થવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો...

ઝટકો/ કોંગ્રેસી નેતા શશિ થરૂરે ભાજપની 4 રાજ્યોમાં જીતનો શ્રેય આ નેતાને આપ્યો, કર્યા ભરપૂર વખાણ

GSTV Web News Desk
કોંગ્રેસી નેતા શશિ થરૂરે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે અને કહ્યું કે, તેઓ એક ડાયનામિક વ્યક્તિ છે. તેમણે ઘણું બધું એવું...

રાહુલ-સોનિયા સામે ફરી બળવાખોરોએ માથાં ઉંચક્યાં, ગાંધી પરિવારને લાગશે મોટો ઝટકો

Zainul Ansari
ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસનો સફાયો થતાં જ સોનિયા-રાહુલ વિરોધી જૂથે માથું ઉંચક્યું છે. કોગ્રેસને મળી રહેલી સતત હારને બહાને સોનિયા...

શશી થરૂરની મહિલા સાસદો સાથેની સેલ્ફી સોશિયલ મીડિયા પર બની વિવાદનું કારણ, લોકોએ કરી ટીકા

Damini Patel
કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશી થરૂરે છ મહિલા સાસદો સાથેની પોતાની સેલ્ફી ટ્વિટર ઉપર પોસ્ટ કરીને તેની નીચે કેપ્શનમાં લખ્યું હતુૃં કે કોણ કહે છે કે...

શિયાળુ સત્ર / નુસરત જહાં સહિત 6 મહિલા સાંસદો સાથે શશિ થરૂરે શેર કરી સેલ્ફી, કેપ્શન એવું લખ્યું કે થઈ ગયા ટ્રોલ

Zainul Ansari
કોંગ્રેસી સાંસદ શશિ થરૂરની 6 મહિલા સાંસદો સાથેની એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. શશિ થરૂરે પોતે જ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ...

નો વન કિલ્ડ સુનંદા / શશિ થરૂરના આરોપમુક્ત બાદ પણ હજુય કેટલાંક પ્રશ્નો અનુત્તર, સાત વર્ષે મૃત્યુનું રહસ્ય અકબંધ

Dhruv Brahmbhatt
સુનંદા પુષ્કરના મૃત્યુનું રહસ્ય અકબંધ રહ્યું છે. એ કેસનો ચુકાદો આવ્યો હતો અને કોંગ્રેસનાનેતા શશિ થરૂરને નિર્દોષ જાહેર કરાયા હતાં પરંતુ કેટલાંક સવાલો એ પછી...

BIG BREAKING : શશિ થરૂરને મોટી રાહત, સુનંદા પુષ્કર કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

Dhruv Brahmbhatt
સુનંદા પુષ્કર મોત મામલે કોંગ્રેસના સાંસદ શશી થરૂરને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટએ આ કેસમાં શશી થરૂરને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટ દ્વારા...

પીએમ મોદીની દાઢીની તુલના નીચે જતી જીડીપી સાથે, શશિ થરુરે શેર કર્યો મેમ

Mansi Patel
કોરોના સંકટ વચ્ચે રાજનૈતિક દળોમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં આર-પારની જંગ ચાલુ છે. આ વચ્ચે અર્થવ્યવસ્થાના મોર્ચે પણ કોંગ્રેસ પીએમ મોદીને ઘેરી રહી છે. આ...

શશી થરૂરે કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી રદ્દ કરવાની માગ, કોંગ્રેસે જાળવ્યું ‘સોશિયલ ડિસ્ટન્સ’

Bansari Gohel
આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણીને રદ્દ કરવાના કોંગ્રેસ નેતા શશી થરૂરના નિવેદનથી કોંગ્રેસે પોતાને અલગ કર્યું છે અને કહ્યું કે, જ્યારે લોકતાંત્રિક સંસ્થાઓ પર હુમલા...

ભાજપના રસ્તે ન ચાલે કોંગ્રેસ, નહીંતર થઇ જશે ઝીરો: શશી થરુરે કોંગ્રેસને આપી ચેતવણી

pratikshah
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરુરે પોતાની જ કોંગ્રેસ પાર્ટીને ચેતવણી આપતા કહ્યુ છે કે, કોંગ્રેસ ભાજપનુ જ વર્ઝન બનવાનુ જોખમ ઉઠાવી શકે તેવી સ્થિતિમાં નથી....

રાહુલ ગાંધી પહેલેથી જ ચીન અને પાકિસ્તાનમાં હીરો: હવે શું કોંગ્રેસ પાકિસ્તાનમાં લડશે ચૂંટણી, થરૂરને કારણે ભાજપને મળ્યો મોકો

Mansi Patel
કોંગ્રેસના નેતા અને યુપીએ સરકારના પૂર્વ મંત્રી શશી થરુરે પાકિસ્તાનના મંચ પર ભારત વિરોધી ઝેર ઓકતા રાજકીય વિવાદ સર્જાયો છે. લાહોર થિન્ક ફેસ્ટમાં થરુરે કહ્યુ...

ફેસબુક વિવાદમાં થરૂરનો ભોગ લેવાઈ જશે, આ પદ પરથી ભાજપ હટાવી દેશે

Mansi Patel
કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચાલી રહેલા ફેસબુક વોરમાં શશિ થરૂરનો ભોગ લેવાઈ જાય એવો તખ્તો ઘડાઈ રહ્યો છે. થરૂર હાલમાં આઈ.ટી. પરની સંસદની સ્ટેન્ડિંગ કમિટીના...

બગાવતના સૂર છતાં Congress પાયલોટને સસ્પેન્ડ કેમ નથી કરતી?, લાગે છે આ ડર

pratikshah
રાજસ્થાનમાં અશોક ગેહલોત સામેના બળવાને કોંગ્રેસે નિષ્ફળ બનાવ્યો છે પણ બળવો કરનારા સચિન પાયલોટને કોંગ્રેસમાંથી હજુ દૂર કરાયા નથી. તેના કારણે સ્પષ્ટ સંકેત મળે છે...

ભારતીય સૈનીકો વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર લોકોને ભ્રમિત કરી રહ્યું છે ચીન, આવો બોગસ વીડિયો કર્યો શેર

Arohi
ભારત અને ચીન વચ્ચે લદ્દાખ મોરચે ચાલી રહેલા ટકરાવ વચ્ચે ચીને ભારતમાં લોકોને ભરમાવવા માટે પ્રચાર યુધ્ધ પણ શરુ કરી દીધુ છે. ટ્વિટર જેવી સોશ્યલ...

ઇન દિવારો સે સાફ જાહિર હૈ, વો દિખાવે મેં ખૂબ માહિર હૈ, થરૂર ગુજરાતના ફોટા જોઈ શાયર બની ગયા

Mansi Patel
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના ભારત યાત્રાને લઈને કોંગ્રેસ નેતા શશિ થરૂરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. શશી થરૂરે ટ્વીટના માધ્યમથી શાયરી લખી કે…...

કોંગ્રેસમાં ગૃહયુદ્ધ વધ્યું, કદાવર નેતાએ મોદી સરકારનું ખુલ્લેઆમ કર્યું સમર્થન

Mansi Patel
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ મંગળવારે લેબર પાર્ટીના બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમ્સને દિલ્હી એરપોર્ટથી પરત મોકલવાના સરકારના નિર્ણયને સાથ આપ્યો છે. તેઓએ કહ્યું કે...

કોંગ્રેસના નેતાએ મોદી સરકારના કાયદાને લઇને કોંગ્રેસના સીએમને ઝાટક્યા, રાજકારણ ના કરો નથી સત્તા

Mansi Patel
દેશભરમાં ચાલતા વિરોધ વચ્ચે કોંગ્રેસ શાસિત રાજ્યો સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ લાવી રહ્યા છે. અને વધુ  કેટલાક રાજ્યો પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે. ત્યારે  કોંગ્રેસના વરિષ્ઠ નેતા...

જામિયામાં નાગરિકતા કાયદાની સામે ચાલી રહેલાં વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા કોંગ્રેસ સાંસદ શશિ થરૂર

Mansi Patel
કોંગ્રેસના સાંસદ શશી થરૂર અને પાર્ટીના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચૌપડા નાગરિકત્વ કાયદા વિરુદ્ધ જામિયા મીલીયા ઇસ્લામીયા સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ઉલ્લેખનીય...

‘કબ તક જિંદગી કાટોગે બીડી ઓર સિગાર મેં, કુછ દિન તો ગુજારો દિલ્હી, એનસીઆરમેં…’

Mayur
દિલ્હીની હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું હોવાના કારણે રાજધાનીમાં હેલ્થ ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે તથા તમામ સરકારી, ખાનગી શાળાઓને પાંચમી નવેમ્બર સુધી બંધ...

શશી થરૂરે મોદીના ગુજરાત ટુરિઝમનું કંઈક આ રીતે શેર કર્યું મીમ કહ્યું, ‘…કુછ દિન તો ગુઝારો દિલ્હી મૈં’

Bansari Gohel
દિલ્હી-એનસીઆરમાં ભયાનક પ્રદૂષણની સ્થિતિને લઇને દેશભરમાં અનેક પ્રકારના ચર્ચાઓ ચાલી રહી છે. હવે કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ કટાક્ષ કરતાં કહ્યું છે કે, ‘કુછ દિન...

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તર પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા શશી થરૂરે આપ્યો જડબાતોડ જવાબ

Arohi
સર્બિયામાં પાકિસ્તાને જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા કોંગ્રેસ સાંસદ શશી થરૂરે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. સર્બિયાની રાજનધાની બેલગ્રેડમાં એશિયાઈ પાર્લિમેન્ટ્રી બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ...

“ફાધર ઓફ ઈન્ડિયા”ને લઈને થરૂરે કર્યા પ્રહાર, કહ્યુ-પિતા પહેલાં બાળકનો કેવી રીતે જન્મ થયો

Mansi Patel
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને “ ફાધર ઓફ ઈન્ડિયા” કહેતાં દેશનું રાજકારણ ગરમાયુ છે. હવે કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ આ મામલાને...

શશી થરૂરનો ટ્રમ્પને પાકિસ્તાન મુદ્દે મધ્યસ્થી કરવા પર જડબાતોડ જવાબ, પાકિસ્તાન પહેલા તેના અડ્ડાઓ બંધ કરે

Mayur
જમ્મુ-કાશ્મીર મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મધ્યસ્થતાના પ્રસ્તાવને કોંગ્રેસના નેતા શશિ થરૂરે ફગાવી દીધો છે. શશિ થરૂરે કહ્યું કે આપણે મધ્યસ્થતાની કોઇ જરૂર નથી. ભારતને...

કોંગ્રેસનાં નેતા શશિ થરૂરે કર્યો દાવો, હિંદુત્વનું રાજકારણ હિંદુધર્મ પર પ્રહાર છે

Mansi Patel
લેખક તેમજ નેતા શશિ થરૂરે દાવો કર્યો છેકે, હિન્દુત્વને રાજકીય રૂપે રજૂ કરવું બીજુ કશું નહી પરંતુ હિંદુ ધર્મ પર પ્રહાર છે. તેમણે એવું પણ...

વિદેશમાં નહેરુની લોકપ્રિયતા દેખાડવા માટે થરૂરે Twitter પર શેર કર્યો ફોટો, કરી બેઠા મોટી ભૂલ

Mansi Patel
સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર અન્ય લોકોની ભૂલ બતાવનારા કોંગ્રસના સાંસદ શશી થરૂર પોતે જ બહુ મોટી ભૂલ કરી બેઠા છે. હાઉડી મોદી કાર્યક્રમની સરખામણી...

Mob Lynchingને લઈને શશિ થરૂરે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો

Mansi Patel
કોંગ્રેસ નેતા શશી શરૂરે ફરીવાર મોબ લિન્ચિંગની ઘટના અંગે મોદી સરકારને ઘેરી છે. તેમણે જણાવ્યુ કે, પુણેમાં મોહસિન શેખ નામના શખ્સની હત્યા બાદ દેશમાં મોબ...

મોદી સરકારે સ્થાઈ સમિતિની રચનામાં પણ કોંગ્રેસને હતી ન હતી કરી નાખી

Mayur
મોદી સરકારે સંસદની વિભિન્ન સ્થાઈ સમિતિની રચના કરી છે. જેમા કુલ 24 સમિતિમાંથી 13 સમિતિની કમાન ભાજપને મળી છે. જ્યારે ચાર સમિતિની જવાબદારી કોંગ્રેસને મળી...

મોદી સરકારે વિરોધ પક્ષની છૂટ્ટી કરી દીધી, આ કમિટીમાં સ્થાન ન મળતા થરૂર ભડક્યા

Mayur
17મી લોકસભા માટે સંસદની સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવી છે. પરંતુ વિદેશ મંત્રાલયની સ્ટેડિંગ કમિટિનું અધ્યક્ષ પદ કોંગ્રેસને આપવામાં આવ્યુ નથી. જેથી કોંગ્રેસના સાંસદ શશી...

કોંગ્રેસના જ નેતાએ કોંગ્રેસની હારનું કારણ જણાવી દીધું છે

Mayur
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે જણાવ્યુ કે, કોંગ્રેસ સોફ્ટ હિંદુત્વ તરફ જશે તો ઝીરો થઈ જશે. જેથી આપણી જવાબદારી ધર્મનિરપેક્ષતાની રક્ષા કરવાની છે. તેમણે દાવો...

મોદીની પ્રસંશા નથી કરી રહ્યો, કોંગ્રેસે સમજવું પડશે લોકોએ ભાજપને મત કેમ આપ્યા: થરૂર

Mansi Patel
કેરળનાં તિરુવનંતપુરમ લોકસભા સીટનાં કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને આપેલાં નિવેદનનું કારણ સ્પષ્ટ કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુકે, આપણો સિદ્ધાંત...
GSTV