રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે દેશમાં વધતા જતા સાંપ્રદાયિક તણાવ માટે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આ માટે ભાજપ તથા તેના કેટલાક સંગઠનોને જવાબદાર...
તાજેતરમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ શરદ પવારને આડેહાથ લીધા હતા ત્યારે ભાજપના નેતા તેમના બચાવમાં ઊતર્યા હતા. રાજ ઠાકરેએ શરદ પવાર પર જાતિવાદી...
લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીમાં શરદ પવારને કોંગ્રેસ વિરોધી મોરચાના નેતા તરીકે આગળ કરવાની હિલચાલ શરૂ કરાઈ છે. કોંગ્રેસ વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે રાહુલ ગાંધીને આગળ કરવાના મુદ્દે...
NCP પ્રમુખ શરદ પવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત વડાપ્રધાન કાર્યાલય (PMO)માં 12.20થી 12.40 સુધી એટલે કે...
બિહારના રાજનીતિમાં શરદ યાદવ એક એવું નામ છે કે જે રહેવાસી તો મધ્યપ્રદેશના છે પરંતુ એક સમયે બિહારની રાજનીતિમાં તેમનો દબદબો હતો. બિહારની મધેપુરા લોકસભા...
મહારાષ્ટ્રમાં કેન્દ્ર સરકારે મંત્રીઓ અને તેના નિકટવર્તીઓ પાછળ એક પછી એક તપાસ એજન્સી લગાવી દીધી છે ત્યારે શિવસેના માત્ર હાકલા-પડકારા કરી રહી છે, તેનાથી વિશેષ...
આ વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે જુલાઈ-ઓગસ્ટ મહિનામાં ચૂંટણી યોજાશે ત્યારે વિપક્ષ દ્વારા પોતાના ઉમેદવાર જાહેર કરવા માટેની હિલચાલ તેજ બની છે.જેના ભાગરૂપે બિહારના સીએમ નીતિશ...
તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (KCR) મુંબઈની મુલાકાતે છે. તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરએ રવિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. ઉદ્ધવ ઠાકરે અને કેસીઆરએ...
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજથી બે દિવસીય મુંબઈ પ્રવાસે છે. આજે મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેના નેતા આદિત્ય ઠાકરે તેમજ પાર્ટી નેતા સંજય રાઉતે આજે...
પશ્ચિમ બંગાળના સીએમ અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ મુંબઈની મુલાકાતના બીજા દિવસે એનસીપીના વડા શરદ પવારને મળ્યા હતા. બંને નેતાઓએ ભાજપ સામે વિરોધી પક્ષોને એક...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે ભારતીય જનતા પાર્ટી પર પરોક્ષ હુમલાઓ કરતા કહ્યું કે, ધમકીભરી ભાષા સહન કરવામાં આવશે નહીં અને જે લોકો આવી ભાષા...
એનસીપીના પ્રમુખ શરદ પવાર અને પીએમ મોદી વચ્ચેની એક કલાકની મુલાકાતે રાજકીય માહોલને ગરમ કરી દીધો છે ત્યારે શિવસેનાનું કહેવું છે કે, શરદ પવાર રાષ્ટ્રપતિ...
શું મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકાર હેઠળ બધુ બરાબર ચાલી રહ્યું છે? સરકારમાં સામેલ કોંગ્રેસ પક્ષના કેટલાક નેતાઓનાં નિવેદનો બાદ તાજેતરનાં દિવસોમાં ઘણા રાજકીય વિશ્લેષકો...
રાજનૈતિક રણનીતિકાર પ્રશાંત કિશોરે આજે ફરી એક વખત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી છે. આ મુલાકાતના એક દિવસ પહેલા આઠ...
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને ચૂંટણી જીતાડવા માટે પોતાની રણનીતિથી મહત્વનો ભાગ ભજવનાર પ્રશાંત કિશોરે મહારાષ્ટ્રમાં એનસીપી અધ્યક્ષ શરદ પવાર સાથે કરેલી મુલાકાત બાદ રાજકીય મોરચે...
મહારાષ્ટ્રના રાજકારણમાં એક પછી એક બની રહેલી ઘટનાઓના કારણે ભારે ઉથલપાથલ સર્જાઈ રહી છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નરના પત્રમાં ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપો...
ક્રિકેટમાં ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે ટ્વીટ કરી કહ્યું હતું કે ખેડૂત આંદોલનમાં બહારની તાકતોએ દખલગીરી ન કરવી જોઈએ. ભારતીયો જ ભારતીય અંગે વિચારવામાં સક્ષમ છે....
કૃષિ કાયદા વિરૂધ્ધ ખેડુતો છેલ્લા 71 દિવસથી આંદોલન કરી રહ્યા છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર ત્રણેય કૃષિ કાયદા સંપુર્ણપણે પાછા...
કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હી બોર્ડર પર ચાલી રહેલ ખેડૂત આંદોલન ઉગ્ર બનતું જઈ રહ્યું છે. આંદોલનરત ખેડૂતોના સમર્થનમાં મહારાષ્ટ્રમાં ખેડૂતો ખુલીને સામે આવી રહ્યા છે....
કેન્દ્ર સરકાર તરફથી ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં રાજધાની દિલ્હીની સરહદ પર હજારોની સંખ્યામાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોને...