શામળાજીમાં પ્રતિબંધ છતાં ભક્તોનો ભારે ધસારો, નાગધરા કુંડમાં પિતૃ તર્પણ અને પવિત્ર સ્નાન કરવા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા
શામળાજીમાં કાર્તિકી મેળો રદ્દ કર્યો હોવા છતા પણ અનેક શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. શામળાજીમાં ભીડ એકઠી ન થાય એ માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તેમ...