GSTV

Tag : Shaktikanta Das

ફડચામાં ગયેલી બેંકોના એક લાખ ડિપોઝિટરોને રૃ. ૧૩૦૦ કરોડ ચૂકવાયા : પીએમ મોદી

Damini Patel
સરકાર દ્વારા કરાયેલા ડિપોઝીટ ઇન્સ્યુરન્સ રિફોર્મ્સને કારણે બેકિંગ સિસ્ટમમાં ખાતાધારકોનો વિશ્વાસ વધશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં ડિપોઝીટ...

દેશમાં મોંઘુ થઇ શકે છે UPI પેમેન્ટ કરવું ! જાણો શું છે RBIની તૈયારી, આ રીતે થશે સામાન્ય વ્યક્તિ પર અસર

Damini Patel
ભારતીય રિઝર્વ બેન્ક(RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે મૌદ્રિક નીતિ સમિતિની ચોથી દ્વિમાસિક મૌદ્રિક નીતિ રજુ કરી. શક્તિકાંત દાસે બેઠકના પરિણામની ઘોષણા કરતા વ્યાજ દરોમાં સ્થિરતાનું...

RBIએ IMPSની લિમિટ વધારી કરી 5 લાખ, જાણો એનાથી ગ્રાહકોને શું ફાયદો થશે

Damini Patel
ગયા સપ્તાહમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(RBI)એ ગવર્નર શક્તિકાંત દાસે મોનિટરી પોલિસીની ઘોષણા કરતા IMPSની લિમિટ પ્રતિ ટ્રાન્ઝેક્શન 2 લાખ રૂપિયા વધારી 5 લાખ કરી દીધી....

RBIની મોટી ઘોષણા/ નાના ઉદ્યોગપતિઓને મોટી રાહત, લોન માટે 500 કરોડનું અપાયુ ફંડ

Bansari Gohel
દેશમાં મોટી સંખ્યામાં કોરાના વાયરસના કેસો આવી રહ્યા છે અને તેની બીજી લહેર ખૂબ જોખમી સાબિત થઈ રહી છે. દરમિયાન, ભારતીય રિઝર્વ બેંકે (RBI)ના ગવર્નર...

જલ્દી દેશભરમાં સસ્તું થઇ શકે છે પેટ્રોલ-ડીઝલ, રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહી આ વાત

Mansi Patel
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવા માટે ઇન-ડાયરેક્ટ ટેક્સમાં ઘટાડો સૂચવ્યો છે. હાલમાં પેટ્રોલના છૂટક ભાવમાં 60 ટકા કર છે...

RBIની બેંકોને લઇ ગંભીર ચેતવણી : ફસાયેલા દેવાનું લેવલ 14.8% સુધી જશે, બેન્કો મૂકાશે મુશ્કેલીમાં

Mansi Patel
RBIએ બેંકોને લઇ ગંભીર ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે કોરોના મહામારીના કારણે બેંકોને જે છૂટ આપવામાં આવી હતી. તેને પરત લીધા પછી તેમને પુંજીની...

કોરોનાના ફફડાટ વચ્ચે મોદી સરકાર માટે આવી ઘણા મહિના બાદ ખુશખબર, નવો રેકોર્ડ બન્યો

pratikshah
ભારતનો વિદેશી મુદ્રા ભંડાર ફરી એક વખત નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. રિઝર્વ બેંકના તાજેતરના આંકડાઓ પ્રમાણે વિદેશી મુદ્રા ભંડાર 6.47 અબજ ડોલરની મોટી વૃદ્ધિ...

મોદી સરકારને લપડાક, RBI ના ગર્વનરે સ્વીકાર્યું કે 100 વર્ષમાં અર્થતંત્રની સૌથી ગંભીર સ્થિતિ

pratikshah
ચીનથી ફેલાયેલ કોરોના વાયરસ મહામારીને પગલે સમગ્ર વિશ્વજગતનું અર્થતંત્ર ખાડે ગયું છે. ભારતમાં તેની ઓછી અસર થઈ છે અને ઝડપી રિકવરીના ખોટા દાવા કરતા રાજકીય...

Yes Bank ના ખાતાધારકો માટે આવી ખુશખબર, બેન્કે ટ્વીટ કરી આપી આ જાણકારી

GSTV Web News Desk
મુશ્કેલીમાં મુકાયેલી યસ બેન્કના ગ્રાહકો માટે સૌથી મોટી ખુશખબર એ છે કે, બુધવારે સાંજથી બેંકની તમામ સેવાઓનો ઉપયોગ કરી શકશે. કટોકટીનો સામનો કરી રહેલી યસ...

RBI બોર્ડે નોટબંધી અગાઉ જ સરકારને આપી હતી આ ચેતવણી

Yugal Shrivastava
આરબીઆઇ બોર્ડે નોટબંધી અગાઉ જ સરકારને ચેતવણી આપી હતી કે નોટબંધીથી દેશના આર્થિક વિકાસ પર ટૂંકા ગાળા માટે પ્રતિકૂળ અસર પડશે અને આ પગલાથી કાળા...

ખેડૂતોની દેવામાફી પર RBI ગવર્નરે કહ્યું કે પહેલાં પોતાના રાજ્યની તિજોરી જોવી જોઈએ

Karan
ઘણા રાજ્યોમાં ખેડૂતોના ઋણમાફીના નિર્ણયની વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે જણાવ્યું કે કૃષિણ ઋણમાફીની ક્રેડિટ કલ્ચર અને દેવાદારના વ્યવહાર પર ખરાબ...

શક્તિકાંત દાસ ઉર્જિત પટેલના પગલે, નવા વર્ષે ભેટ સ્વરૂપે લાવી રહ્યા છે આ નવી નોટ

Mayur
તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની કમાન સંભાળનારા ગવર્નર શક્તિકાંત દાસના કાર્યકાળમાં કરન્સીને લઈને પહેલું મોટું એલાન થવાની શક્યતા છે. પીટીઆઈના અહેવાલ મુજબ. આરબીઆઈ નજીકના ભવિષ્યમાં...

હું શક્તિદાસને ભ્રષ્ટાચારી વ્યક્તિ તરીકે ઓળખુ છું, તેને આરબીઆઈનું ગવર્નર પદઃ સુબ્રમણ્યમ સ્વામી

Arohi
ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ફરીવાર આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ પર આકરા પ્રહાર કર્યા છે. સ્વામીએ કહ્યું હતું કે, જે ભ્રષ્ટાચારીને નાણા મંત્રાલયે હટાવ્યા હતા તેમને...

શક્તિકાંત દાસે ઉર્જિત પટેલ અંગે કહ્યું, આવી કોઇ જાણકારી નથી

Mayur
આરબીઆઇ ગવર્નરનો પદભાર ગ્રહણ કર્યા બાદ શક્તિકાંત દાસે બુધવારે પ્રથમવાર મીડિયાને સંબોધિત કર્યું. દાસે કહ્યું કે તેઓ પોતાના પદ પર રહેવા દરમિયાન સંસ્થાની પ્રોફેશનલ રીત. મૂળ...

જયનારાયણ વ્યાસના આ Tweetઅે RBI ગર્વનર અંગે કર્યો ખુલાસો, નથી અર્થશાસ્ત્રની ડિગ્રી

Karan
RBIના નવા ગવર્નર તરીકે શક્તિકાંત દાસની નિયુક્તિ સામે સવાલો ઉઠાવનારાની યાદીમા ગુજરાતના પૂર્વ પ્રધાનનું નામ પણ જોડાયું છે. ગુજરાતના પૂર્વ પ્રધાન જયનારાયણ વ્યાસે ટ્વીટરના માધ્યમથી...

શક્તિકાંત દાસે RBI ગવર્નર પદનો ચાર્જ સંભાળ્યો

Yugal Shrivastava
આર્થિક મામલાના પૂર્વ સચિવ શક્તિકાંત દાસે બુધવારે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરનો પદભાર સંભાળ્યો. તેઓ ઉર્જિત પટેલનું સ્થાન લેશે. પટેલે સોમવારે અંગત કારણનો હવાલો આપીને પોતાના...

નવા ગવર્નર શક્તિકાંતદાસની નિમણૂંક બાદ શેયર બજારની સ્થિતિ રહી કંઇક આવી

Yugal Shrivastava
શક્તિકાંત દાસને ભારતીય રીઝર્વ બેન્કના નવા ગવર્નર નિયુક્ત કર્યા બાદ શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ બુધવારે ૩૦૦ આંકથી વધારે ચાલી રહ્યો છે. બોમ્બેના શેયર બજાર આંક ૩૦...

RBIના નવા બૉસની નિમણૂક, શક્તિકાંત દાસ પર ઉતારાઈ પસંદગી

Yugal Shrivastava
સરકારે રિઝર્વ બેંકના નવા ગવર્નર તરીકે શક્તિકાંત દાસની નિમણુક કરી છે.  ઉર્જિત પટેલે આરબીઆઈ ગવર્નર પદેથી સોમવારે અચાનક રાજીનામુ આપી દીધું. તેમણે કહ્યું હતું કે...
GSTV