‘મનમોહન સિંહને મળે ભારત રત્ન’, વરિષ્ઠ પત્રકારે માંગ કરી કહ્યુ- 271 મિલિયન લોકોને અપાવ્યો હતો ગરીબીમાંથી છૂટકારો
વરિષ્ઠ પત્રકાર સાગરિકા ઘોષે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘને ભારત રત્ન એનાયત કરવાની માંગ કરી છે. શું મનમોહન તેમના સહયોગી પ્રણવ મુખરજી કરતા ભારત રત્ન...