GSTV

Tag : Sena

ચૂંટણી લડવા નાગરસેવિકાએ સંતાનને નોંધારૂ કર્યું, સુપ્રીમે કહ્યું- રાજકીય હોદ્દો મેળવવા પોતાના સંતાનને રઝળાવશો નહીં

Damini Patel
મહારાષ્ટ્રમાં સોલાપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાઇ આવેલી શિવસેનાની નગરસેવિકા અનિતા મગરની ચૂંટણીને રદ કરવાના બોમ્બે હાઇકોર્ટના નિર્ણયને બહાલ રાખતાં સુપ્રીમ કોર્ટે એવું નિરીક્ષણ કર્યું હતું કે...

લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે થયેલી હિંસા મુદ્દે શું બોલ્યાં કોંગ્રેસના નેતા, કેન્દ્ર સરકાર પર કર્યાં પ્રહારો

Bansari Gohel
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોની સાથે થયેલી હિંસક અથડામણ બાદ ભારતીય જવાનોની શહાદતથી કડક કાર્યવાહીની માગ કરી છે. અધીર...

મહારાષ્ટ્રમાં શિવસેના સરકાર સામે ઉઠતા સવાલોઃ પ્રશાસનના અધિકારીઓ જ ઉભો કરે છે આવો વિવાદ

Bansari Gohel
મહારાષ્ટ્રમાં ઉદ્ધવના નેતૃત્વમાં મહાવિકાસ અઘાડી સરકારમાં ખટપટ વધી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. શિવસેનના મુખપત્ર સામનામાં કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. સામનાના તંત્રી લેખમાં...

ભારતીય સેનાના જવાનની સોના અને બેન્કોની લૂંટમાં સંડોવણીનો પર્દાફાશ, જુગારની લતે બનાવ્યો ગુનેગાર

pratikshah
મુનષ્યને દારૂ અને જુગારની લત ક્યાંથી ક્યાં લઇ જાય છે, અને તે આ લત પૂર્ણ કરવા માટે તમામ પ્રકારની હદ પાર કરી નાખે છે તેનો...

કરણી સેના અને હિદુવાદી સંસ્થાઓનું અમદાવાદના ઈન્કમટેક્ષથી કલેકટર કચેરી સુધી પદયાત્રાનું આયોજન

pratikshah
કરણી સેના અને હિદુવાદી સંસ્થાઓએ અમદાવાદના ઈન્કમટેક્ષથી કલેકટર કચેરી સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. CAAના સમર્થનમાં કરણીસેના દ્વારા ઈન્કમટેક્ષથી કલેકટર કચેરી સુધી પદયાત્રા યોજવામાં...

ભારતે પાકિસ્તાનને આપી ખુલ્લી ધમકી, અમારા પાયલટને કંઇ થયું તો…

Karan
ભારતીય હવાઇ દળના ખૂંખાર પાયલટ અભિનંદને પાકિસ્તાન મુક્ત કરવા માટે સંમત થયા છે, જોકે તેણે ભારત પાસે એક પૂર્વ શરત મૂકી છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન...

આજે રક્ષા મંત્રીની સેનાની ત્રણેય પાંખના વડાઓ સાથે બેઠક, ના પાક પાકને સબક શિખવવાનો ઘડાશે પ્લાન

Karan
પુલવામા ખાતે સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકવાદી હુમલા બાદ આજે મહત્ત્વની બેઠક યોજાવાની છે. હુમલામાં સામેલ આતંકવાદીઓને પાકિસ્તાની સમર્થનને લઇને રક્ષા મંત્રી નિર્મલા સીતારમન ભારતીય...

પુલવામામાં અથડામણ : સેનાના બે જવાન શહીદ, એક ઇજાગ્રસ્ત

Mayur
જમ્મુ કાશ્મીરના પુલાવામામાં વહેલી સવારે આતંકવાદી અને સેના વચ્ચે થયેલી અથડામણમાં સેનાના બે જવાન શહીદ અને એક જવાન ઘાયલ થયા. જ્યારે સેનાએ અથડાણમ દરમ્યાન એક...

અયોધ્યામાં ફરી 1992ના જેવો માહોલ થવાની ચર્ચા, ઉદ્ધવ ઠાકરેના નિશાને ભાજપ, કરાયો ચુસ્ત બંદોબસ્ત

Yugal Shrivastava
અયોધ્યામાં રામમંદિર નિર્માણના મામલે ફરી એકવાર માહોલ 1992ના જેવો થવાની ચર્ચાઓ ચાલી રહી છે. રવિવારે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા અયોધ્યામાં ધર્મસંસદનું આયોજન કરવામાં આવ્યું છે....
GSTV