પ્રયાગરાજના કુંભ મેળામાં આજે મૌની અમાવસ્યાના બીજા સ્નાનમાં પાંચ કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી હતી. આ સાથે આજ સુધી કુલ ૧૨.૪૯ કરોડ લોકોએ પવિત્ર સ્નાન...
આજે મૌની અને સોમવતી અમાવસ્યાનો સંયોગ છે. ત્યારે ઉત્તર પ્રદેશની કુંભ નગરી પ્રયાગરાજમાં શાહી સ્નાન આયોજિત થયુ છે. જ્યાં કરોડો લોકો પવિત્ર ત્રિવેણી સંગમમાં ડુબકી...