ત્રિપુરા સરકારે રાજકીય કાર્યક્રમો માટે શાળાના સંશાધનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર કોઇ પણ રાજકીય પક્ષ...
સુરત મ્યુનિ. વિસ્તારમાં રવિવારના દિવસે 2464 લોકો પોઝિટિવ આવ્યા છે તેમાં 59 વિદ્યાર્થી સંક્રમિત થયાં છે. આ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા 9 શાળા બંધ કરવામા આવી...
કોરોનાની ત્રીજી લહેરમાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પણ સંક્રમિત થઈ રહ્યો છે.બીજી તરફ ૧૫ થી ૧૮ વર્ષના ટીનએજર્સને કોરોનાની રસી મુકવાનુ શરુ કરાયુ છે. આ...
દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે દિલ્હીની એક સરકારી સ્કૂલેએ દેશભરની સરકારી સ્કૂલોના રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ડેપ્યુટી સીએમ સિસોદિયાએ દેશવ્યાપી...
સરકાર આગામી અઠવાડિયામાં બાળકોના રસીકરણ માટે માર્ગદર્શિકા જાહેર કરી શકે છે. જોકે દેશના પ્રમુખ ખાનગી હોસ્પિટલોએ રસી ઉપલબ્ધ થતા જ કોરોના રસીકરણ આપવા માટે વિભિન્ન...
ગુજરાત શિક્ષણ બોર્ડે ધો. ૯થી૧૨ની પ્રથમ પરીક્ષામાં યેનકેન પ્રકારે થતા દબાણોને લઈને અનેક ફેરફાર કરવા પડયા છે.અંતે બોર્ડના પ્રશ્નપત્રોથી પરીક્ષા લેવાનો વિકલ્પ ન સ્વીકારનારી સ્કૂલોને...
ધો. ૯થી૧૨ની પ્રથમ સત્ર પરીક્ષા ૧૮મી ઓક્ટોબરથી રાજ્યભરની સ્કૂલોમાં લેવામા આવનાર છે અને આ માટે બોર્ડ પરીક્ષા કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે. પરંતુ સોશિયલ...
દેશના વિભિન્ન રાજ્યોમાં લાંબા સમય બાદ પ્રાઈવેટ અને સરકારી સ્કુલોને ખોલવામાં આવી રહી છે. પંજાબમાં પ્રાઈમરીથી લઈને સેકન્ડરી સુધીના વિદ્યાર્થીઓ માટે 2 ઓગસ્ટથી સ્કુલ ખુલી...
પાટનગરની શાળાઓને પહેલાથી જ ઑફલાઇન વર્ગો ન લેવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ હવે શાળાઓને અનિશ્ચિત સમય માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે, જે અંતર્ગત...
21 સપ્ટેમ્બરથી ભારતમાં નવમીથી 12 સુધીની શાળાઓ ખુલી રહી છે. તેની પહેલા પાડોશી દેશ પાકિસ્તાનમાં શાળાઓ ખુલી છે. કોરોના ઉપરના નિયંત્રણ માટે પણ પાકિસ્તાનની પ્રશંસા...
કોરોના સંકટની વચ્ચે કેન્દ્ર સરકારે દેશભરમાં શાળાઓ અને કોલેજો ખોલવાની મંજૂરી આપી છે. 21 સપ્ટેમ્બરથી શાળા-કોલેજો ખોલવા માટે કેન્દ્રની માર્ગદર્શિકા પછી હવે રાજ્ય સરકારોએ પણ...
NEET પરીક્ષા 13 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં યોજાનાર છે. યુજીસી, નેટ અને દેશભરની અંતિમ પરીક્ષા સહિત તમામ પરીક્ષાઓ આવી રહી છે. સ્ટાફ અને વિદ્યાર્થીઓને પરીક્ષા હોલમાં...
વિશ્વભરમાં કોરોનાવાયરસના કેસોમાં કોઈ ઘટાડો થયો નથી. દરમિયાન, બાળકો હવે જીવલેણ સિન્ડ્રોમ એટલે કે કોરોનાવાયરસ ચેપ (કોવિડ 19) જુએ છે. સામાન્ય રીતે, બાળકોમાં ફક્ત કોરોના...
કોરોના વાઇરસની મહામારીની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર મહિના સુધી સ્કૂલોને ખોલવામાં નહીં આવે તેવી શક્યતાઓ છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે સ્વાસ્થ્ય નિષ્ણાંતોની સાથે ચર્ચા...
31 જૂન સુધીમાં દેશની રાષ્ટ્રીય શાળાઓ અને રાજ્યની શાળાઓનું વેકેશન પૂરું થઈને શાળાઓ શરૂં થઈ જવી જોઈતી હતી. પણ કોરોનાને અટકાવવા માટે કેન્દ્ર સરકારને મળેલી...
જમ્મૂ-કાશ્મીર સરકારનું સચિવાલય અને અન્ય કાર્યાલયોમાં સોમવારથી કામકાજ શરૂ થઈ જશે. જ્યારે સામાન્ય લોકો પર લાગેલો પ્રતિબંધમાં ઢીલ શુક્રવારની નમાઝ બાદની સ્થિતી પર નિર્ભર કરશે....
નવરાત્રી સમયે સુરતની 400 સ્કુલોએ સરકારના આદેશની સામે ચાલીને નવરાત્રીનું વેકેશન નહીં પાડીને નવરાત્રી દરમિયાન સ્કુલો ચાલુ રાખી હતી. પરંતુ હવે જ્યારે દિવાળી નજીક આવી...
ખાનગી શાળાઓ તગડી ફી વસુલવા સામે લવાયા ફી રેગ્યુલેટરી એક્ટ અતંર્ગત અમદાવાદ ઝોનની વધુ 29 સ્કુલોની પ્રોવિઝનલ ફી જાહેર કરાઈ છે. જેમાં જે.જી ઈન્ટરનેશનલ સ્કુલ ...
ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યુ છે. ચમોલીના કર્ણપ્રયાગ પાસે વાદળ ફાટવાના કારણે ચાર લોકો ઘાયલ થયા છે. અચાનક પહાડ પરથી પાણી આવવાના કારણે પાંચ જેટલા મકાનોને...
મુંબઈમાં બારે વરસાદને કારણે ઘણાં વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. મુંબઈના અંધેરી, સાયન, ખારમાં પાણી ભરાયા છે. નાલાસોપારા સહીતના સ્થાનો પર રેલવે ટ્રેક પાણીમાં ડૂબી ગયા...
મુંબઈ માટે મેઘમહેર હવે મેઘકહેરમાં બદલાઈ ચુકી છે. સોમવારે રાત્રે મુંબઈમાં મેઘરાજા થોડી-થોડી વારે વરસતા રહ્યા હતા. ભારે વરસાદને કારણે માયાનગરીના મોટાભાગના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ...
છેલ્લા કેટલાય દિવસથી મુંબઈમાં વરસતો વરસાદ આજે પણ યથાવત છે. રાત ભર મુંબઈમાં વરસેલા વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે. ભારે વરસાદના કારણે શાળા-કોલેજોમાં રજા...