અમદાવાદ મ્યુનિ.શાળાઓમાં ગત તા.૭ જૂનથી શરૃ થયેલી પ્રવેશ પ્રક્રિયામાં પહેલા ધોરણમાં પાંચ જ દિવસમાં કુલ ૧૫,૦૨૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ મળેવી લીધો છે. આ અત્યાર સુધીનો એક...
ધો.9થી 12માં પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકવાની મુદતમાં ફરી એકવાર વધારો કરતા ગુજરાત શિક્ષણ બોર્ડે 31મી સુધી મંજૂરી આપી છે. સ્કૂલો 31મી ડિસેમ્બર સુધી...
કોરોનાની હાલની સ્થિતિ અને ભવિષ્યની અનિશ્ચિત સ્થિતિને જોતા અંતે રાજ્ય સરકારે સ્કૂલોમાં વેકેશન ન લંબાવાવનો નિર્ણય કર્યો છે. 8મી જુનથી રાબેતા મુજબ નવુ શૈક્ષણિક વર્ષ...
મહીસાગરની ખાનપુર આદિવાસી સમાજે શાળા પ્રવેશોત્સવ 19નો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો..જાતિ પ્રમાણપત્રની માંગણી હજુ સુધી ન સંતોષાતા પ્રવેશોત્સવ બાદ તમામ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કર્યો...