પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) અને સુકન્યા સમૃદ્ધિ યોજના સહિત અન્ય નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સતત છઠ્ઠો ત્રિમાસિક ગાળો...
સરકારે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નાની બચત યોજનાઓના વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. પોસ્ટ ઓફિસ ઘણી બચત યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓની સૌથી અગત્યની બાબત એ...
મ્યુચ્યુઅલ ફંડની બધી યોજનાઓ CRISIL દ્વારા રેંક આપવામાં આવે છે. જેમાં અનેક પરિમાણોનું ધ્યાન રાખવામાં આવે છે. જેના આધારે નંબર -1 આપવામાં આવે છે. પ્રથમ...
પોસ્ટ વિભાગે દેશભરના પોસ્ટ ઓફિસના અધિકારીઓને આદેશ કર્યો છે કે પીપીએફ, એનએસસી, કેવીપી સહિત પોસ્ટ ઓફિસની દરેક સ્મોલ સેવિંગ્સ સ્કીમના ક્લેમને લેવા માટે રૂબરુ જવું...
મહારાષ્ટ્રની મુલાકાતે પહોંચેલા પીએમ મોદીએ ઔરંગાબાદમાં વિવિધ યોજનાનું લોકાર્પણ કર્યુ છે. આ સાથે તેમણે ઓરિક સિટીનું ઉદ્ઘાટન કર્યુ છે. આ ઈમારતનું ૧૨૯ કરોડ રૂપિયાના ખર્ચે...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેરી વિસ્તારમાં રાજ્યમાં પ્રથમવાર ટાઉન પ્લાનીંગના ઇતિહાસમાં TP મંજૂરીની સદી 2018ના વર્ષમાં કર્યા બાદ એ જ ઝડપી વિકાસને વધુ આયોજીત અને વેગવંતો...
મોદી સરકારે ચાર વર્ષમાં સરકારી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટેની જાહેરાતો પર 5245.73 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠૌરે ગુરુવારે લોકસભાને...