કોરોના વાયરસના આ યુગમાં, સમગ્ર વિશ્વમાં આર્થિક સુસ્તીનું વાતાવરણ છે. દરમિયાન, ઘણા રોકાણકારો વધુ સારા રોકાણની શોધમાં ભટકતા હોય છે. જો તમે પણ વધુ સારા...
ઘરમાં પડેલા સોનાને સિસ્ટમમાં પાછા લાવવા માટે લોન માટે કેન્દ્ર સરકારે ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ લોન્ચ કરી હતી. ત્યારે હવે લોકોને આકર્ષવા માટે સરકાર આ સ્કીમમાં...
મધ્યપ્રદેશમાં 12 સપ્ટેમ્બર 2020એ 1.75 કરોડ લોકો તેમના નવા ઘરોમાં પ્રવેશ કરશે. આ મકાનો રાજ્યના શ્રમજીવી વર્ગ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ બનાવવામાં આવ્યા છે....
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ સ્ટાર્ટઅપ્સમાં 50 કરોડ રૂપિયા સુધીનું ફંડિંગ મળે તેવી જોગવાઈ કરી છે. અગ્રતા ક્ષેત્ર હેઠળ સોલાર પ્લાન્ટ અને કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ...
ઘર ખરીદવા લો માટે આઈસીઆઈસીઆઈ ICICIબેંકે ‘હોમ ઉત્સવ’ શરૂ કર્યો છે. આ ડિજિટલ પ્રોપર્ટી એક્ઝિબિશનમાં દેશના લગભગ તમામ મોટા શહેરોના સ્થાવર મિલકતના પ્રોજેક્ટ્સ છે. 60...
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ સુપ્રતિમ બંદોપાધ્યાયે કહ્યું કે, નવી પેન્શન યોજના લઘુત્તમ વળતરની બાંયધરી આપે છે. પેન્શન ફંડ અને એક્ચ્યુરિયલ કંપનીઓ સાથે...
પછાત વર્ગો, અનુસૂચિત જાતિ, જનજાતિઓ અને મહિલા ઉદ્યમીઓ માટે તેમના વ્યવસાયને નવી ઊંચાઈ પર લઈ જવાની એક શ્રેષ્ઠ તક છે. દેશમાં વ્યવસાયને પ્રોત્સાહન મળે તે...
કોરોના મહામારી અને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીના કારણે વર્તમાન સમયમાં રોકાણકાર પણ સુરક્ષિત રોકાણમાં રસ દાખવી રહ્યા છે. આ જ કારણ છે કે, છેલ્લા દિવસોમાં સોનામાં...
સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વાકાંક્ષી યોજના નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (એનડીએચએમ) આરોગ્ય ઓળખ કાર્ડની શરૂઆત કરી હતી. આ યોજનાની શરૂઆત કરતા તેમણે...
નોઇડા ઓથોરિટીએ પાલતુ કૂતરાઓને લગતી નવી નીતિ ઘડી છે, જેમાં પાળેલા કુતરાઓની નોંધણી જરૂરી બનશે. આ નોંધણી માટેની કૂતરા દીઠ ફી 500 રૂપિયા રહેશે. માલિકોને...
અનાવૃષ્ટિ-દુષ્કાળ-અતિવૃષ્ટિ-કમોસમી વરસાદ-માવઠું ત્રણ પ્રકારના જોખમો આવરી લેતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ખરીફ મોસમમાં લેવાતા તમામ પાકની નુકસાની 33થી 60 ટકા હશે તો ખેડૂતોને હેક્ટરદીઠ રૂા.20,000ની...
પોતાની સેલેરી અથવા કમાણીનો અમુક હિસ્સો લોકોએ બચતરૂપે સંભાળીને રાખવો જોઈએ. આજે કરવામાં આવેલી થોડી બચત આપણને ભવિષ્યમાં આર્થિક રીતે મજબૂત બનાવે છે. આ મજબૂતી...
સર્વિસ ટેક્સ અને સેન્ટ્રલ એક્સાઇઝને લગતી જૂના પેન્ડિંગ વિવાદિત બાબતોના નિરાકરણ માટે 30 જૂન, 2020 સુધીમાં રજૂ કરવામાં આવેલી ‘સબકા વિશ્વાસ યોજના’ની ચૂકવણી કરી દો....