દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને દાવો કર્યો છે કે દિલ્હીમાં આગામી બે દિવસમાં 1 હજારથી વધુ આઇસીયૂ બેડ ઉપલબ્ધ હશે. જેનાથી કોરોના સામેની જંગ જીતવામાં...
દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યૈન્દ્ર જૈનએ ગુરૂવારે કહ્યું કે સરકારે કોરોનાની તપાસ માટે ટેસ્ટિંગ રણનીતિ બદલી છે. હવે પરિવારના સભ્યો અને કોરોના પોઝિટીવ દર્દીઓના નિકટના લોકોનો...
દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની તબિયત ફરી એક વાર લથડી છે. સત્યેન્દ્ર જૈનને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા...
પીટીઆઈની રાજ્યવાર ટેલી મુજબ દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 10,057 થયો છે, જેમાં 70 ટકા મોત મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીમાં થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું...
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનું સ્વાસ્થ્ય લથડ્યુ છે. મંગળવારે તેમને દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. સત્યેન્દ્ર જૈનને શ્વાસ લેવામાં તકલીફ...
દેશની રાજધાની નવી દિલ્હીમાં એક મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે, જ્યાં ચોરોએ આમ આદમી પાર્ટીના નેતા અને પ્રદેશ આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનના ઘરમાં ચોરી કરી...
દિલ્હીના દ્વારકામાં રવિવારે જોરદારો હોબાળો જોવા મળ્યો. અહીં લોકોએ દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનની કારને રસ્તા પર રોકીને હોબાળો કર્યો હતો. સત્યેન્દ્ર જૈન લગભગ અડધા...
દિલ્હીની અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીની સરકારમાં PWD અને શહેરી વિકાસ પ્રધાન સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ સીબીઆઈને ટ્રાયલ ચલાવવાની લીલીઝંડી મળી ચુકી છે. CBIને કેન્દ્રીય...
આમ આદમી પાર્ટી (આપ)ના પ્રવક્તા રાઘવ ચઢ્ઢાએ કહ્યું છે કે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને ખરીદનાર આજ સુધી જન્મ્યો નથી? આપ નેતાએ આ સિવાય સીએમને સ્વચ્છ...
છેલ્લા 48 કલાકથી અરવિંદ કેજરીવાલ અને તેમની અડધી કેબિનેટ ઉપરાજ્યપાલ અનિલ બૈજલના રાજ નિવાસમાં એક રૂમમાંથી કામ કરી રહી છે. આ નાના રૂમમાંથી સરકારી ફાઈલોનો...
દિલ્હીની કેજરીવાલ સરકાર પર સીબીઆઇ લગાતાર સંકજો કસી રહી છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાના નિવાસે સીબીઆઇના દરોડા બાદ હવે સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનના ઘરે...