હાલમાં ગુજરાતમાં વાયુ ચક્રવાતનું સંકટ તોળાઇ રહ્યુ છે જેના પગલે સાસણના કોઈપણ વિસ્તારમાં આપત્તિની પરિસ્થિતિ વચ્ચે સિંહોને સાસણના અન્ય વિસ્તારમાં ખસેડવા માટે તંત્ર સજ્જ બન્યુ...
ગીરના દેવળિયા પાર્કમાં સિંહે વનકર્મી પર હુમલો કરતા તેમનું મોત નિપજ્યું. પરંતુ જે રીતે સિંહોએ આક્રમક વલણ અખત્યાર કરીને વનકર્મી પર હુમલો કર્યો તેને લઇને...