આવતીકાલે ૯ નવે.ના જૂનાગઢના આઝાદી દિવસની ઉજવણી થશે. આ પ્રસંગે વિજયસ્તંભનું પૂજન કરાશે. સમગ્ર જુનાગઢ રાજ્યને ૯ નવે.ના આઝાદ થયું હતું. પરંતુ માત્ર જૂનાગઢ મનપા...
સરદાર સાહેબની ૧૪૫મી જન્મ જયંતિના પાવન પર્વ પર ગુજરાતના ઈતિહાસની સૌપ્રથમ ઘટના લાજપોર જેલમાં બની છે. સુરત એસપીજી દ્વારા લાજપોર જેલમાં સરદાર સાહેબની આકર્ષક પ્રતિમાની...
પીએમ મોદીએ કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ પર રાષ્ટ્રને સંબોધન કર્યુ. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, પુલવામામાં થયેલા આતંકવાદી...
પીએમ મોદીએ કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ પર રાષ્ટ્રને સંબોધન કર્યુ. પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, સરદારે દેશના અનેક રજવાડાને એક બનાવી ભારતને નવુ સ્વરૂપ આપ્યુ....
પીએમ મોદીએ કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ પર રાષ્ટ્રને સંબોધન કર્યુ. પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, સરદારે દેશના અનેક રજવાડાને એક બનાવી ભારતને નવુ સ્વરૂપ આપ્યુ....
જ્યારે કોરોનાવાયરસથી થતા કોવિડ-19 રોગચાળાએ દુનિયાને બાનમાં લીધી છે, ત્યારે લોકો એક એવું ચમત્કારિક નેતૃત્વ ઝંખે છે, જે અદમ્ય સાહસનો પરિચય આપે અને જનતાનો મનોબળને...
વીરપુરમાં આયોજિત રામ કથામાં મોરારી બાપુએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની સરખામણી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આપણા ગૃહમંત્રી સારા...
કેવડિયા કોલોની ખાતે વડાપ્રધાનના યોજાયેલા કાર્યક્રમ પૂર્વે બંદોબસ્ત અને વ્યવસ્થા માટે રખાયેલા અનેક નાના કર્મચારીઓ ખુદની વ્યવસ્થા માટે અટવાઇ ગયા હતા.વડાપ્રધાનના કાર્યક્રમ માટે પાંચ હજાર...
કાશ્મીર ખીણ 88 દિવસથી શટડાઉન છે ત્યારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ગુરૂવારની સવાર આશાના નવા કિરણો સાથે ઉગી. બુધવારે રાત્રે 12 વાગ્યાના ટકોરે જમ્મુ અને કાશ્મીર...
વિઘટનકારી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો સરદાર અંગે ટિપ્પણી કરે તે યોગ્ય નથી. આ નિવેદન આપ્યું છે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ. રાહુલ ગાંધી અને સોનિયા...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈની જન્મજયંતિની ગુજરાતના કેવડિયા કોલોની ખાતે ઉજવણી કરી હતી. સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ પ્રધાનમંત્રીએ એકતા પરેડમાં ભાગ લીધો...
પીએમ મોદીએ કેવડિયા કોલોનીમાં લોહ પુરૂષને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ એકતા પરેડમાં હાજરી આપી. આ પરેડમાં સીઆઈએસએફ, એનએસજી, એનડીઆરએફસ સીઆરપીએફ અને ગુજરાત પોલીસના જવાનોએ ભાગ...
આજે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મજયંતિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેવડિયા ખાતે સરદારની જન્મજયંતિમાં ભાગ લેવા માટે પહોંચી ચૂક્યા છે. ગઈકાલ રાત્રે...
દિલ્હીમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે રન ફોર યુનિટીનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે સંબોધન કરતા સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલી આપી જણાવ્યું હતું કે, દેશમાં સરદાર પટેલે...
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને લઈને રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સીએમ રૂપાણી શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતેથી રાષ્ટ્રીય એકતા માટેની દોડ રન...
ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી 19 ઓક્ટોબરથી ઉઝબેકિસ્તાનનાં પ્રવાસે જઇ રહ્યા છે. મુખ્યમંત્રી 40 જેટલા ઉદ્યોગપતિ અને 10 જેટલા અધિકારીઓ સાથે ઉઝબેકિસ્તાનનાં અધિકારીક પ્રવાસે જઇ રહ્યા...
ગુજરાતના આકર્ષણ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનારા લોકો માટે રેલ્વે એક ખાસ ટ્રેન દોડાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ધાટન થયાના પાંચ...
ગુજરાતને તા. ૧૭મીએ અમદાવાદ ખાતે મ્યુનિ. દ્વારા રૂ. ૭૫૦ કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની અદ્યતન સુવિધાથી સજ્જ સરદાર પટેલ હોસ્પિટલ પ્રાપ્ત થવાની છે....
15 ડીસેમ્બર સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતિમાં પ્રાર્થના સભા યોજાશે. નર્મદા જિલ્લાના પ્રતિષ્ઠિત નાગરિકોની હાજરીમાં...
સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ ક્યાં થયો. સરદાર સાહેબની પુણ્યતિથી કઇ આ એવા સામાન્ય પ્રશ્નો છે જે સામાન્ય રીતે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને પણ આવડતા...
દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવનું ભવ્ય મંદિર નિહાળીને આજે દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ અભિભૂત થાય છે. પરંતુ આઝાદી વખતે જીર્ણ અને જર્જરીત હાલતમાં રહેલા સોમનાથ મંદિરનો...
ગુજરાત યુનિવર્સિટીમાં સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી. યુનિવર્સિટી પાસે 1962થી આજ દિવસ સુધીનો સરદાર સાહેબ સંબંધી સાહિત્યનો સંગ્રહ સચવાયેલો પડ્યો...
31 ઓક્ટોમ્બર એટલે કે ભારતને અખંડ બવાવનાર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ, આ અવસર પર નર્મદા કિનારે ઊભી કરવમાં આવેલી સરદારની 182 ફૂટ ઊંચી પ્રતિમાએ માત્ર...
દેશભરમાં આજે સરદાર પટેલની જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં એકતા સાથે સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી થઈ. એકતા દોડમાં જોડાયેલા લોકોને એકતા માટેના શપથ...