UPAના નેતૃત્વ પર ફરી સવાલો ઉઠયા છે. આ વખતે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સાથી પક્ષ શિવસેનાએ જ આ સવાલ ઉઠાવ્યો છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં એક લેખમાં...
રાહુલ ગાંધી અંગે એનસીપી નેતા શરદ પવારે જે નિવેદન કર્યું હતું તેને લઇને મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ મચી ગયું છે. શરદ પવારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું...
નોટબંધીના ચાર વર્ષની ભાજપ દ્વારા ઉજવણીને લઈને શિવસેનાએ ધારદાર કટાક્ષ કર્યો છે. શિવસેનાએ જણાવ્યું કે, કેન્દ્રના આ પગલાંથી સંખ્યાબંધ લોકોએ આત્મહત્યા કરી હતી તેમજ અનેકના...
રિપ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડને લઇને રાજનીતિ ગરમાયેલી છે. ભાજપે મુંબઇ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની નિંદા કરી છે. અર્નબ મામલે ભાજપ...
બિહારના લોકોને ભાજપે ચૂંટણી જીતે તો કોરોનાની રસી મફત આપવાની લાલચ આપી છે.જેના પર વિવાદ વકરી રહ્યો છે. ભાજપના એક સમયના સાથીદાર શિવસેનાએ પોતાના મુખપત્ર...
મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમ ભાજપના નેતા અને શિવસેનાના સંજય રાઉત વચ્ચેની મુલાકાત વિશે બોલતાં કહ્યું કે ચા-પાણી માટે કોઇ...
શિવસેના સાંસદ સંજય રાઉતે આખરે કબુલ્યું છે કે તેમને શનિવારે મુંબઈની એક હોટલમાં BJP પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું કે...
સંસદનના ચોમાસુ સત્રના ચોથા દિવસે રાજ્યસભામાં વૈશ્વિક કોરોના મહામારી પર ચર્ચા કરવામાં આવી. ત્યારે આ દરમિયાન શિવસેનાએ કેન્દ્ર પર કટાક્ષ કર્યો છે. આ પહેલા જ્યારે...
કંગના રનૌત અને શિવસેના વચ્ચે ચાલી રહેલા વાક્યુદ્ધની વાત હવે તેની ઓફિસ સુધી આવી ગઇ છે. કંગના રનૌતના મુંબઇ સ્થિત પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સમાં BMCએ...
સુશાંત સિંહ રાજપૂત કેસમાં ખુલ્લી રીતે બોલીવુડને આડે હાથ લેનાર બૉલીવુડ એક્ટ્રેસ Kangana રનૌતને લઈને વધુ એક વિવાદ ઉભો થયો છે. કંગનાને મુંબઈમાં નહિ આવવાની...
બોલિવૂડની એક્ટ્રેસ કંગના રનૌત તેના વિવાદાસ્પદ નિવેદનોથી ચર્ચામાં રહી છે, પરંતુ હવે તેણે બોલિવૂડ સ્ટાર્સની જગ્યાએ શિવસેનાના નેતા સંજય રાઉતને નિશાન પર લીધા છે. તેમણે...
બોલિવૂડની એક્ટ્રેસ કંગના રનૌત જૂન મહિનામાં સુશાંતસિંહ રાજપૂતનો મોત થયું ત્યાર બાદ બોલિવૂડમાં નેપોટિઝમ અને ડ્રગ્સ લિંક અંગે સતત પ્રહારો કરી રહી છે. તાજેતરમાં તેને...
શિવસેનાના નેતા સંજય રાઉતે સુશાંતના તેમના પિતા સાથે સંબંધ ન હોવાના આક્ષેપ લગાવ્યો છે. આ આક્ષેપનો સુશાંતસિંહના મામાએ જવાબ આપ્યો છે. સુશાંતસિંહના મામલે આર.સી. સિંહ...
શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે નરેન્દ્ર મોદી દેશના અત્યાર સુધીના સૌથી લોકપ્રિય નેતા છે. પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન તેઓએ કહ્યું કે તેમના માટે મારા...
દિલ્હીમાં જેએનયુમાં થયેલી હિંસાના વિરોધમાં મુંબઈમાં દેખાવો દરમિયાન ફ્રી કાશ્મીરના પોસ્ટર જોવા મળ્યા છે. મુંબઈમાં ગેટવે એફો ઓફ ઈન્ડિયા ખાતે જેએનયુ હિંસાના વિરોધમાં યુવાઓ પ્રદર્શન...
નાગરિકતા સંશોધન એક્ટ અને એનઆરસી વિરૂદ્ધ દેશભરમાં પ્રદર્શનો જોવા મળી રહ્યાં છે. આ કડીમાં જમાત-એ-ઈસ્લામી હિંદ મુંબઈમાં સીએએ અને એનઆરસી વિરૂદ્ધ શનિવારે એક કાર્યક્રમ કરશે,...
કોંગ્રેસ સેવાદળ દ્વારા વિનાયક સાવરકર પરના વિવાદિત લેખને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે આ મુદ્દે શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. રાઉતે...
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ કરેલા મંત્રી મંડળના વિસ્તાર બાદ શિવસેનાના એક જૂથમાં નારાજગી દેખાવા માંડી છે.ખુદ શિવસેનાના વરિષ્ઠ નેતા અને શિવસેનાને એનસીપી તેમજ કોંગ્રેસ સાથે...