રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. તો કેટલાક રસ્તાઓ ધાવાઈ જતા પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જાંબુઘોડામાં પણ કેટલાક મુસાફરો...
મહિસાગરના જંગલ વિસ્તારમાં વાઘ હોવાની વાતને સત્તાવાર પુષ્ટી મળતા હવે સ્થાનિકોએ વાઘ અભ્યારણ્ય બાનવવાની માંગ કરી છે. સ્થાનિકોના મતે આ વિસ્તારમાં વર્ષોથી વાઘે રહે છે....
પંચમહાલના જાંબુઘોડા અભિયારણ્યમાં નારૂકોટ વિસ્તારના જંગલમાં શનિવારે લાગેલી આગ ત્રણ હેકટરમાં ફેલાઈ હતી. જે આજે સવારે ઓલવાઈ હોવાનું જણાવાઈ રહ્યું છે. સદનસીબે કઈ જાનમાલને મોટું...