દિલ્હી હિંસાને લઈને શિવસેનાએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. અને શિવસેનાએ પોતાના નવા સાથી પક્ષ કોંગ્રેસની ભાષામાં જ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે....
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા શિવસેનાએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. શિવસેનાએ પોતાના મુખપત્ર સામાનામાં જણાવ્યુ કે, વિકાસશીલ દેશ હોવાના કારણે ભારતને...
સીએએ અને એનઆરસીને લઈને ચાલતા વિરોધ વચ્ચે મહારાષ્ટ્રમાં સત્તા પર રહેલી શિવસેનાએ સામના દ્વારા મહત્વનુ નિવેદન આપ્યુ છે. દેશમાં ઘુસેલા પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશી મુસલમાનોને બહાર...
નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ દેશમાં થઈ રહેલા હિંસક પ્રદર્શનો પર શિવસેનાએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં લખ્યું કે, ખરડાના વિરોધમાં...
નાગરિકતા સંશોધન બિલ પર શિવસેનાએ સવાલ ઉઠાવ્યા છે. શિવસેનાએ મોદી સરકારને ખરડામાં સંશોધનનો પ્રસ્તાવ આપ્યો છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં લખ્યું કે મોદી સરકારે સ્પષ્ટ...
આસામમાં નાગરિતા સંશોધન બિલ વિરૂદ્ધ ભારે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે, જેમાં નગ્ન થઈને તેમજ તલવાર સાથે પ્રદર્શન કરવાનું પણ સામેલ છે. ઓલ આસામ સ્ટૂડન્ટ...
શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ફરી એક વખત ભાજપ પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ કહ્યું કે દેશમાં રાજકીય પરિદ્રશ્ય તેજીથી બદલાય રહ્યું છે. ખાસ કરીને છેલ્લાં...
શિવસેનાએ ફરીવાર પોતાના મુખપત્ર સામાનામાં મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. સામાનમાં સવાલ કરવામાં આવ્યો કે, દિવાળીના ટાણે આટલો સન્નાટો કેમ છે. આજે કારખાના બંધ...
કર્ણાટક વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલા કોંગ્રેસ નેતા શિવકુમારે મહત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, જેડીએસ સીએમ પદના ત્યાગ માટે તૈયાર છે. અને કોંગ્રેસમાંથી કોઈપણ...
કર્ણાટકમાં રાજકીય ઘમાસણ અંગે શિવસેનાએ સામનામાં લેખ લખ્યો છે. જેમા જણાવવામાં આવ્યુ છે કે, કર્ણાટકમાં લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. તે છતા કેન્દ્ર સરકાર...
નાણારની ઝેરીલી યોજના કોંકણને ગેસ ચેમ્બર બનાવી દેશે તેથી તેનો વિરોધ થતો રહેશે. મુખપત્ર સામનાના તંત્રીલેખ દ્વારા શિવસેનાએ ભાજપ પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ કહ્યુ...