આપણા ગુજરાતની ગણતરી શાંતિ પ્રિય ગુજરાત તરીકે દેશમાં પ્રથમ ક્રમે થાય છે. પરંતુ ગુજરાતની આ શાંતિપ્રિયતા છબીને બનાવી રાખવા માટે તેની સુરક્ષા ચોક્કસપણે સજ્જડ હોવી...
કોરોના મહામારીથી વિશ્વ આખું લોકડાઉનમાં ફસાયું હતું. હવે ધીમે ધીમે છૂટછાટો સાથે વિશ્વ ખુલી રહ્યું છે. કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે વૈજ્ઞાનિકો વિવિધ રિસર્ચ...
આગામી દિવસમાં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની સુરક્ષામાં વધારો કરવામાં આવશે. રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોની સુરક્ષા મહત્વની છે.રેલવે સ્ટેશન પર હાલ 51 સીસીટીવી કેમેરા છે....
દેશમાં સાતમાં નંબર પર સૌથી વ્યસ્ત ગણાતા અમદાવાદ એરપોર્ટ પર પ્રતિદીન 30,500થી વધુ મુસાફરો અને 214 ફલાઇટોની આવનજાવન છે ત્યારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા...
ચોથી જુલાઈએ ભગવાન જગન્નાથજીની નીકળનારી રથયાત્રાને લઈ સુરક્ષાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે અને તેને લઈ પોલીસ જવાનો સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓના જવાનોએ...
સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને લઈ શહેરીજનોમાં ઉકળતા ચરુ જેવો રોષ છે. મહાનગરપાલિકાની ટીમે ઘટના બાદ મોડે મોડે કાર્યવાહી શરૂ કરી છે. જોકે આ કાર્યવાહી દેખાવો...
પંજાબના અમૃતસરમાં રાવણ દહન સમયે સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક 60 થયો છે. જ્યારે 50થી વધુ લોકોઘાયલ થયા છે. જે સ્થળે દુર્ઘટના બની ત્યાં રામલીલા દરમિયાન રાવણની...
આ વાત છે દશેરાના દિવસે અમૃતસરમાં સર્જાયેલા દર્દનાક ટ્રેન અકસ્માતની. આ અકસ્માતમાં અનેક જિંદગીઓ ટ્રેન નીચે કપાઇ ગઇ. ત્યારે આ અકસ્માત સર્જાયો હશે ત્યારે કેવો...