રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ સચિન પાયલોટ સાથે બે કલાક સુધી વાતચીત કરતાં સચિન પાયલટને રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસમાં મોટી જવાબદારી અપાશે એવી અટકળો શરૂ થઈ...
સચિન પાયલોટે કોંગ્રેસ હાઈકમાન્ડને પોતાના સમર્થકોને મંત્રીમંડળમાં લેવા મુદ્દે ઝડપથી નિર્ણય લેવા અલ્ટિમેટમ આપ્યું છે. પાયલોટે પોતાની ભૂમિકા અંગે સ્પષ્ટતા કરવા પણ હાઈકમાન્ડને કહ્યું છે....
આપણા દેશના નેતા હંમેશા કુર્તા-પાયજામામાં જોવા મળે છે. કુર્તાને તો રાજકીય ઓળખ મળી ગઈ છે. પરંતુ નવા યુગના કેટલાક એવા નેતાઓ છે, જેમણે રાજકારણમાં સ્ટાઇલિશ...
રાજસ્થાન કોંગ્રેસમાં હવે સચિન પાયલટ અને અશોક ગેહલોત જુથ વચ્ચેની તકરાર વધવા લાગી છે. એવામાં હવે બીએસપી છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા કેટલાક ધારાસભ્યોએ પણ સરકારમાં...
રાજસ્થાનમાં સચિન પાયલોટ રાજકીય તખ્તે ભવ્ય પુનરાગમન કરે એવા સંકેત મળી રહ્યા છે. કોંગ્રેસનાં સૂત્રોના મતે, પાયલોટને નાયબ મુખ્યમંત્રીપદ અથવા પ્રદેશ પ્રમુખપદમાંથી કોઈ એક લેવા...
કોંગ્રેસની યુવા બ્રિગેડમાંથી જ્યોતિરાદિત્ય બાદ યુપીના નેતા જિતિન પ્રસાદની પણ પાર્ટીમાંથી વિદાય થઈ ચુકી છે ત્યારે હવે રાજસ્થાન કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલોટ પણ કોંગ્રેસ...
જિતિન પ્રસાદ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા એ ઘટનામાં કોંગ્રેસ જ નહીં, મીડિયા પણ ઉંઘતું ઝડપાયું છે. જિતિન પ્રસાદ ભાજપમાં જોડાશે એવી કોઈને કલ્પના પણ નહોતી....
રાજીવ સાતવનું કોરોનાના લીધે અવસાન થતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીપદ ખાલી પડયું છે. કોરોનાના કેસો ઘટયાં છે ત્યારે હવે કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીની...
ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી માટે રાષ્ટ્રીય કોંગ્રેસે શોધખોળ શરૂ કરી. ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી માટે સચિન પાયલોટ અને બી.કે. હરિપ્રસાદનું નામ ચર્ચામાં છે. ગુજરાત કોંગ્રેસના...
રાજસ્થાનમાં રાહુલ ગાંધીની સભામાં અજય માકને સચિન પાયલોટને મંચ પરથી ઉતારી દેવાતાં ભડકો થઈ ગયો છે. પાયલોટ સમર્થક ધારાસભ્યોએ માકન માફી ના માગે તો કોંગ્રેસમાંથી...
રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષપદેથી હાંકી કાઢવામાં આવ્યા બાદ આજે ગુરૂવારે પહેલીવાર સચિન પાઇલટ રાજસ્થાન કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા હતા અને સદ્ગત વડા પ્રધાન રાજીવ ગાંધીને...
રાજસ્થાન વિધાનસભામાં શુક્રવારે અશોક ગેહલોત સરકારે વિશ્વાસનો મત જીતી લીધો હતો. આ સાથે રાજ્યમાં કોંગ્રેસમાં સચિન પાયલટના બળવાથી સરકાર પર તોળાતું જોખમ હાલ પૂરતું ટળી...
રાજસ્થાનમાં રાજકીય દાવપેચનો અંત આવ્યો છે. આજે વિઘાનસભામાં રજૂ કરાયેલો વિશ્વાસ પ્રસ્તાવ ગહેલોત સરકારે જીતી લીધો છે. ધ્વનિમતથી આ વિશ્વાસ પ્રસ્તાવ પસાર થયો છે. હવે...
રાજસ્થાનમાં આવતી કાલે વિધાનસભાનું વિશેષ સત્ર મળવાનું છે. સચિન પાયલોટે ઘરવાપસી કરી લેતાં આ સત્ર અંગેની ઉત્તજેના શમી ગઈ છે ત્યારે ભાજપે ગેહલોત સરકાર સામે...
આજે રાજસ્થાન વિધાનસભાનું સત્ર શરૂ થઇ ગયું છે જેમાં છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણનો અંત આવી શકે છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભામાં વિશ્વાસ...
રાજસ્થાનમાં વિધાનસભા સત્ર યોજાવાના એક દિવસ પહેલાં જ બળવાખોર નેતા સચિન પાયલટ અને મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુરૂવારે મળ્યા હતા અને તેમણે હાથ મિલાવતાં પક્ષના બંને...
રાજસ્થાનમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય આગ લાગી છે. જોકે, હવે કોંગ્રેસમાં બળવો બતાવનાર સચિન પાયલોટ ફરીથી પાર્ટી સાથે ઉભા જોવા મળે છે. આ દરમિયાન હવે...
રાજસ્થાનમાં સચિન પાયલોટ પાસે ધારાસભ્યો ન રહેતા, અશોક ગેહલોત સરકાર ઉપરનું સંકટ ટળી ગયું હતું. આવી સ્થિતિમાં, 14 ઓગસ્ટ 2020થી શરૂ થનારા વિધાનસભા સત્રમાં ગેહલોત...
બળવાખોર સચિન પાયલોટ અને તેના છાવણીના ધારાસભ્યો કોંગ્રેસમાં પાછા ફર્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસ ઉપર ફરતા રાજકીય કાળચક્રનો અંત આવી ગયો છે. આવતીકાલથી રાજ્યમાં વિધાનસભા સત્રની...
રાજસ્થાનમાં રાજકીય હલચલ તીવ્ર બની છે. શુક્રવારથી વિધાનસભા સત્રની શરૂઆત થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી છે કે તે આવતીકાલે ગૃહમાં અશોક ગેહલોત...
સ્વદેશીની ગાંધીજીની વ્યાખ્યા જ સંઘે બદલી નાંખી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સરસંઘચાલક મોહન ભાગવતે મોદીના આર્થિક નિર્ણયોને વાજબી ઠેરવીને બુધવારે કહ્યું હતું કે આર્થિક નીતિ...
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ ત્યાગીનું બુધવારે સાંજે હાર્ટ એટેકથી નિધન થયું હતું. થોડા સમય પહેલા તે એક ટીવી ચેનલ પરની ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા....