કેરળના સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવાની મંજૂરી સંબંધિત સુપ્રીમ કોર્ટનો ૨૦૧૮નો ચુકાદો અંતિમ નથી કારણકે આ કેસને લાર્જર બેન્ચને સોંપવામાં આવ્યો છે તેમ...
કેરળમાં સિૃથત સબરીમાલાના અયપ્પા મંદિરના દ્વાર શનિવારે ખોલવામાં આવ્યા હતા. ભગવાન અયપ્પાની પૂજામાં ભાગ લેવા માટે આંધ્ર પ્રદેશથી આવેલી 10 મહિલાઓને પોલીસે પંપા બેઝ કેમ્પથી...
સબરીમાલા મંદિરમાં ફરી ૧૨મી ફેબ્રુઆરીથી શ્રદ્ધાળુઓને પ્રવેશ અપાશે. મંદિરના મેનેજમેન્ટે કહ્યું હતું કે મુખ્ય પૂજારી માસિક પૂજા માટે મંદિરને ખોલશે અને પછી મંદિર ૧૭મી ફેબ્રુઆરીથી...
સબરિમાલા મંદિરમાં પ્રવેશ કરનારી બે મહિલાઓને ૨૪ કલાક સુરક્ષા પૂરી પાડવા સુપ્રીમ કોર્ટે કેરળ પોલીસને આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ એલ...
સબરીમાલા મંદિરમાં ચાલીસ વર્ષની આસપાસની બે મહિલાઓના પ્રવેશની ઘટના બાદ ફેલાયેલી હિંસાની આગમાં કેરળ સળગી રહ્યું છે. આરોપ છે કે ભાજપ અને આરએસએસના કાર્યકર્તાઓએ કેરળમાં...
સબરીમાલા મંદિરમાં સદીઓ જૂની પરંપરા તૂટી છે. લગભગ ચાલીસ વર્ષની આસપાસની વય ધરાવતી બે મહિલાઓએ સવારે ભગવાન અયપ્પાના દર્શન કર્યા હતા. આ મહિલાઓના દર્શન કર્યા...
કેરળના સબરીમાલામાં આવેલા ભગવાન અયપ્પાના મંદિરના કપાટ શનિવારથી બે મહિના માટે ખુલશે. આ દરમિયાન વાર્ષિક પૂજા મંડાલા મક્કારા વિલ્લાક્કા થશે. જોકે મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓને પ્રવેશ...
કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં દેખાવો અને હંગામાનો ઘટનાક્રમ યથાવત છે. સબરીમાલા મંદિરમાં સોમવારે એક મહિલાની એન્ટ્રીના અહેવાલ બાદ હંગામો શરૂ થઈ ગયો હતો. મહિલાની ઉંમરને...
સબરીમાલામાં ભગવાન અયપ્પા મંદિર આજે એક દિવસની પૂજા માટે ખુલવાનું છે. તેના પહેલા પંબાની આસપાસના વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કલમ-144...
કેરળના પાંચમી નવેમ્બરે ફરીથી સબરીમાલા ખાતે ભગવાન અયપ્પા મંદિરના કપાટ સબરીમાલા મંદિર પર વિવાદ હજી સંપૂર્ણપણે થંભ્યો નથી. પાંચમી નવેમ્બરે ફરીથી સબરીમાલા ખાતે ભગવાન અયપ્પા...
સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મામલે કપાટ ખુલ્યાના ત્રણ દિવસથી હંગામો યથાવત છે. તેલંગાણાની એક ઓનલાઈન પત્રકાર અને એક અન્ય મહિલા શ્રદ્ધાળુને આઈજી શ્રીજીતની આગેવાનીવાળી પોલીસ...
સબરીમાલા મંદિરમાં દશથી પચાસ વર્ષના વયજૂથની કિશોરીઓ અને મહિલાઓના પ્રવેશને મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે પ્રતિક્રિયા આપી છે. ભાગવતે વિજયાદશમીના...
અમેરિકાના અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સ માટે દિલ્હીમાં કામ કરી રહેલા પત્રકાર સુહાસિની રાજને શ્રદ્ધાળુઓએ સબરીમાલા મંદિરમાં જવા દીધા નથી. કેરળ પોલીસે પત્રકાર સુહાસિની રાજ અને તેમની...
સઘન સુરક્ષા વચ્ચે કેરળના વિશ્વપ્રસિદ્ધ સબરીમાલા મંદિરના બુધવારે સાંજે કપાટ ખુલ્યા. અને રાત્રે સાડા દસ વાગ્યે કપાટ ફરી બંધ થયા હતા. જો કે મંદિર ખુલવાના...
કેરળના વિશ્વપ્રસિદ્ધ સબરીમાલા મંદિરના કપાટ સાંજે પાંચ વાગ્યે ખુલવાના છે. તમામ વયજૂથની મહિલાઓ માટે મંદિરના દરવાજા ખોલવાને મામલે શ્રદ્ધાળુઓ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. તેને...
સબરીમાલામાં છેલ્લા 800 વર્ષથી પુખ્ત વયની મહિલાઓ પર મંદિરમાં પ્રવેશ નિષેધ હતો. છેલ્લા 800 વર્ષોથી આ પરંપરાનું ચુસ્તપણે પાલન કરવામાં આવતું હતું. આખરે શા માટે...