GSTV

Tag : s jaishankar

એસ.જયશંકરે શ્રીલંકામાં ટોચના તમિલ નેતાઓની સાથે મુલાકાત કરી, ભારતીય મૂળના તમિલ સમુદાય સાથે આ મુદ્દા પર થઈ ચર્ચા

Zainul Ansari
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે શ્રીલંકાના ટોચના તમિલ નેતાઓ સાથે મુલાકાત કરી અને લઘુમતી સમુદાયની સમાનતા, ન્યાય, શાંતિ અને ગૌરવની આકાંક્ષાઓને સાકાર કરવા અંગે ચર્ચા...

Russia-Ukraine War/ યુક્રેન-રશિયા યુદ્ધ પર ભારતના વલણ પર પહેલી વખત બોલ્યું અમેરિકા, કહ્યું…

Damini Patel
યુક્રેનમાં રશિયા હુમલા વચ્ચે એ સવાલ ખુબ મહત્વનો થઇ ગયો છે કે ભારત કોના પક્ષમાં છે. ભારતે અત્યાર સુધી પોતાની નિષ્પક્ષતા જાણવી રાખી છે. એક...

દિલ્હી ખાતે ભારત-મધ્ય એશિયા શિખર સંમેલનની ત્રીજી બેઠકનું આયોજન, આ મુદ્દા પર થઈ વાત

Zainul Ansari
રાજધાની દિલ્હીમાં રવિવારે ભારત-મધ્ય એશિયા શિખર સંમેલનની ત્રીજી બેઠકનું આયોજન થયું. જેમાં ભારતના વિદેશ પ્રધાન એસ.જયશંકરે કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તજાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝ્બેકિસ્તાનના વિદેશ પ્રધાનો સાથે...

ફેક વેક્સિનેશન/ કોરોના સામેની રસી આપવામાં અનેક છબરડા, કેન્દ્રીય મંત્રીઓના નામે અપાયા પ્રમાણપત્ર

Damini Patel
કોરોના સામેની રસી આપવામાં અનેક છબરડા સામે આવી રહ્યા છે. મૃતકોને રસી આપ્યાનું સર્ટિફિકેટ આપ્યા બાદ હવે મંત્રીઓના નામે રસી આપી દેવામાં આવી છે. દેશના...

જ્યારે ઇઝરાયલમાં ગૂંજ્યો શાહરૂખ ખાનની ફિલ્મનો સોન્ગ કલ હો ના હો…, અનોખા સ્વાગતથી વિદેશમંત્રી જયશંકર આશ્ચર્યચકિત

Zainul Ansari
વિદેશ મંત્રી એસ જયશંકર હાલ ઇઝરાયલના પ્રવાસે છે. જયશંકર અને તેમનું પ્રતિનિધિમંડળ એ સમયે આશ્ચર્યચકિત થયા જ્યારે ઇઝરાયેલમાં સેન્ટર ફોર પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ દ્વારા આયોજિત...

અફઘાનિસ્તાન/ હિંદુ -શીખોને બચાવવા સરકારને વિનંતી, કોંગ્રેસ નેતાએ વિદેશ મંત્રાલયને લખ્યો પત્ર

Damini Patel
અફઘાનિસ્તાનમાં હિંદુ અને શીખ પરિવારો પર થઇ રહેલા અત્યાચારના મુદ્દે કોંગ્રેસે સરકારને દરમિયાન થવાની માગણી કરી છે. કોંગ્રેસી નેતા જયવીર શેરગિલે વિદેશમંત્રી એસ. જયશંકરને પત્ર...

અમેરિકાના વિદેશ મંત્રીએ એસ. જયશંકર સાથે કરી મુલાકાત, કોરોનાકાળમાં અમેરિકા-ભારત સાથે કામ કરે તે જરૂરી

Zainul Ansari
અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને આજે દિલ્હીમાં ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાઈડેનનો સંકલ્પ...

ભાજપ સાંસદનો દાવો / લંડનમાં ક્વોરેન્ટાઇન કરાયા વિદેશ મંત્રી જયશંકર, કહ્યું: પહેરાવ્યા હતા આવા કપડાં

Pritesh Mehta
પોતના નિવેદનોને લીધે ચર્ચામાં રહેતા ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટર પર એક ચોંકાવનારુ ટ્વીટ કર્યું છે. ભાજપ સાંસદે ટ્વીટમાં કહયું છે કે વિદેશ મંત્રી...

બુલેટ ટ્રેન : મોદીએ આ પ્રોજેક્ટને બચાવવા જયશંકરને ઉતાર્યા મેદાને

pratikshah
નરેન્દ્ર મોદીએ પોતાના અત્યંત મહત્વાકાંક્ષી Bullet Train પ્રોજેક્ટને બચાવવા માટે વિદેશ મંત્રી જયશંકરને મેદાનમાં ઉતાર્યા છે. જયશંકર 6 – 7 ઓક્ટોબરે ક્વેડ બેઠકમાં ભાગ લેવા...

અફઘાનિસ્તાન શાંતિ વાર્તાની શરૂઆત, એસ. જયશંકરે આપી ચેતવણી ભારતની વિરુદ્ધ ના થાય કોઈ ગતિવિધિ

Mansi Patel
દોહામાં શનિવારથી આંતર-અફઘાન વાટાઘાટો શરૂ થઈ છે. ભારત વતી એક વરિષ્ઠ અધિકારીએ આ સંવાદમાં ભાગ લીધો છે ત્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે કોન્ફરન્સિંગ દ્વારા પોતાનું...

શું ભારત અને ચીન ફરી મિત્ર બનશે? આ સવાલનો વિદેશ મંત્રીએ આપ્યો ઉચિત જવાબ

pratikshah
દેશ મંત્રી એસ. જયશંકરે શનિવારે કહ્યું છે કે આકાર અને પ્રભાવને જોતા ભારત અને ચીન પર દુનિયાની ધણીબધી બાબતો નિર્ભર કરે છે. બંને દેશો વચ્ચેના...

એસ. જયશંકર અને સાંસદ જુગલજી લોખંડવાલાને ગુજરાત હાઈકોર્ટે આપી રાહત, ઈલેકશન પિટિશન હાઈકોર્ટે ફગાવી

Arohi
વિદેશ પ્રધાન એસ. જયશંકર અને સાંસદ જુગલજી લોખંડવાલાને ગુજરાત હાઈકોર્ટે રાહત આપી છે. ગુજરાતની રાજ્યસભા બેઠકની ચૂંટણીમાં આ બંને નેતાઓની જીતને પડકારતી ત્રણ ઈલેકશન પિટિશન...

સ્ટેચ્યુ ઓફ યુનિટીને 8મી અજાયબી જાહેર કરવા મોદી સરકારની હિલચાલ, ગુજરાતીઓ માટે ગૌરવ

Mansi Patel
સ્ટેચ્યું ઓફ યુનિટીને 8મી અજાયબી જાહેર કરવા મોદી સરકારે હિલચાલ શરૂ કરી છે. આ મામલે શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશનના જનરલ સેક્રેટરી વ્લાદિમીર નોરોવેએ આ બાબતે...

ચીનના ઉપરાષ્ટ્રપતિ વાંગ ચિશાન સાથે વિદેશ મંત્રી એસ જયશંકરે કરી મુલાકાત

Arohi
કલમ 370 દૂર થયા બાદ વિદેશપ્રધાન એસ જયશંકરની મહત્વપૂર્ણ ચીન યાત્રાનો પ્રારંભ થયો છે. ચીનના ત્રણ દિવસના પ્રવાસે પહોંચેલા વિદેશપ્રધાને વિવિધ બેઠકોનો દૌર શરૂ કર્યો...

ઉમેદવારી નોંધાવતા પહેલા આ કારણે એસ.જયશંકરે કરી CM વિજય રૂપાણી સાથે મુલાકાત

Arohi
ગુજરાતની રાજ્યસભાની બેઠકના ભાજપના ઉમેદવાર એસ. જયશંકરે ગાંધીનગર ખાતે સીએમ વિજય રૂપાણી સાથે મુલાકાતે છે. તેઓ આજે વિજય મુહૂર્તમાં રાજ્યસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર...

ભાજપના અન્ય નેતાઓની માફક હવે વિદેશમંત્રી જયશંકરના ‘વિજય’નો રસ્તો પણ ગુજરાતમાંથી નીકળશે

Mayur
મોદી સરકારની પહેલી ટર્મમાં વિદેશ સચિવ રહી ચૂકેલા એસ.જયશંકરને મોદી સરકારે બીજી ટર્મમાં મોટી જવાબદારી સોંપી છે. પીએમ મોદીએ જયશંકરને વિદેશ પ્રધાન બનાવ્યા છે. ત્યારે...

વિદેશ પ્રધાન એસ.જયશંકરે પદભાર સંભાળ્યા બાદ કરી પહેલી પોસ્ટ, કહ્યું- સુષમા સ્વરાજના રસ્તા પર ચાલવું ગર્વની વાત

Arohi
વિદેશ પ્રધાન એસ.જયશંકરે પદભાર સંભાળ્યા બાદ ટ્વિટર પર પહેલી પોસ્ટ કરી છે. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના રસ્તા પર ચાલવાનો...

એસ.જયશંકર : ભારતના વિદેશ પ્રધાને એક સમયે ચીનને ઘૂંટણીયે લાવી દીધું હતું

Mayur
ગુરૂવારે નરેન્દ્ર મોદીએ બીજી વખત દેશના પ્રધાનમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા. સાથે 58 મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા. આ મંત્રીઓમાં એક ચોંકાવનારું નામ એસ.જયશંકરનું હતું....
GSTV