GSTV

Tag : rupani goverment

રૂપાણી સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય, 56 જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખી સિંચાઈ માટે અપાશે પાણી

Dhruv Brahmbhatt
ગુજરાતમાં પ્રવર્તમાન ચોમાસાની પરિસ્થિતિમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો, જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ ખેડૂતોને સિંચાઇ માટે તાત્કાલિક પાણી આપવાની રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી...

રોજીરોટી / મૂર્તિ બનાવતા કારીગરો માટે ખુશખબર, રૂપાણી સરકાર દ્વારા ગણેશ મહોત્સવ અંગે મહત્વનો નિર્ણય

Dhruv Brahmbhatt
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં ગણેશ મહોત્સવ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ગણેશ મહોત્સવના સ્થળોએ ગણેશ પ્રતિમા ૪ ફુટ સુધીની...

સુપર સ્પ્રેડર / ગુજરાત સરકારે વેપારીઓને કોરોના રસી માટે આપી છૂટછાટ : આ છે છેલ્લી તારીખ, લઈ લેજો નહીં તો થશે દંડ

Dhruv Brahmbhatt
કોરોનાએ ગુજરાતમાંથી હળવા પગલે વિદાય લીધી હોય તેમ લાગી રહ્યું છે કેમ કે, કેસોમાં ધરખમ ઘટાડો થયો છે. કોરોના પર કાબૂ મેળવવા સરકારે રસીકરણ પર...

BIG NEWS / રૂપાણી સરકારની મહત્વની જાહેરાત, રાજ્યમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી કરાઇ જાહેર

Dhruv Brahmbhatt
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે ઈલેક્ટ્રીક વ્હીકલ પોલિસીને લઇને મહત્વની જાહેરાત કરી છે. સીએમ રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘ગુજરાતમાં...

જાહેરાત / આદિજાતિ જિલ્લાના 1 લાખ 26 હજાર વનબંધુ ખેડૂતોને મળશે ખાતર-બિયારણ ટૂલ કિટ સહાયનો લાભ

Dhruv Brahmbhatt
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિજાતિ વિસ્તારના વનબંધુ ખેડૂતોના લાભાર્થે કૃષિ વૈવિધ્યકરણ યોજના-૨૦૨૧નો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો છે. રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીની સમગ્ર આદિજાતિ પટ્ટીના ૧૪ આદિજાતિ...

રૂપાણી સરકાર ભરાશે : ગુજરાતમાં ફરી ખેડૂત આંદોલન ધમધમવાની સંભાવના, થઈ રહી છે અંદરખાને બેઠકો

Dhruv Brahmbhatt
કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લાં સાતેક મહિનાથી દિલ્હી ર્બોર્ડર પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. આગામી 26મી જૂને પણ ખેડૂતોએ કાળા ઝંડા ફરકાવી વિરોધ પ્રદર્શન કરવા...

કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા રૂપાણી સરકાર એલર્ટ, વરિષ્ઠ સચિવોને સોંપાઇ મહત્વની જવાબદારી

Dhruv Brahmbhatt
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ કોવિડ-૧૯ ની સંભવિત ત્રીજી લહેર (Third Wave) સામે રાજ્ય સરકારના આગોતરા આયોજનથી રાજ્યમાં આ લહેર દરમિયાન ઓછામાં ઓછા...

‘હારશે કોરોના –જીતશે ગુજરાત’ ધ્યેય મંત્ર સાથે રૂપાણી સરકાર સજ્જ, સંભવિત ત્રીજી લહેરને તૈયારીઓ શરૂ

Dhruv Brahmbhatt
રાજ્યમાં કોરોનાની બીજી લહેરે ભારે કહેર મચાવ્યા બાદ હવે ગુજરાત કોવિડ-19 કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો મક્કમતાથી મુકાબલો કરવા સંપૂર્ણ સજ્જ છે. રાજ્ય સરકાર આ હેતુસર...

ભારે કરી/ સરકારના કેબિનેટના નિર્ણયોની ભાજપના નેતાઓને થઈ જાય છે આગોતરી જાણ, ઘર ફૂટે ઘર જાય તેવી ભાજપની સ્થિતિ

Bansari Gohel
વિદ્યાથીઓના સ્વાસ્થયના ચિંતા કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીબીએસઇ ધો.૧૨ની પરીક્ષા રદ કરી દીધી હતી જેના પગલે રહી રહીને ગુજરાત સરકારે પણ યુ- ટર્ન લેવો પડયો...

અવળી ગંગા/ રૂપિયા છતાં રૂપાણી સરકાર ન કરી શકી વિકાસ, 10 જિલ્લાને થયો આ ભૂલને કારણે અન્યાય

Bansari Gohel
કેન્દ્ર સરકારે ગુજરાતને ૧૫મી નાણાપંચની ગ્રાન્ટ ફાળવી દીધી છે છતાંય તેનો ઉપયોગ કરી શકાયો નથી. ટેકનીકલ ખામીને લીધે ગ્રાન્ટનો ઉપયોગ થઇ શક્યો નથી. એટલું જ...

ખુશખબર/ 55 દિવસ બાદ એવું બન્યું કે રૂપાણી સરકાર લઈ શકશે રાહતનો શ્વાસ, કોરોનામાં મળી મોટી સફળતા

Bansari Gohel
ગુજરાતમાં બરાબર એક મહિના અગાઉ કેર વર્તાવી રહેલા કોરોના વાયરસની હવે પાછી પાની શરૃ થઇ ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૬૮૧ નવા કેસ નોંધાયા છે...

મદદ/ કોરોનામાં છત્રછાયા ગુમાવનાર બાળકોને સાચવશે ગુજરાત સરકાર, 18 વર્ષ સુધી આપશે દર મહિને આટલી સહાય

Bansari Gohel
ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કેટલાંય બાળકોએ કોરોનાથી સંક્રમિત માતા-પિતા ગુમાવ્યાં છે. આ અનાથ બાળકો માટે રૂપાણી સરકાર મદદે આવી છે. માતાપિતાની છત્રછાયા ગુમાવનારાં અનાથ-નિરાધાર...

ગુજરાત હાઈકોર્ટે રૂપાણી સરકારને લીધો ઉધડો, વધતા કોરોના સંક્રમણ વચ્ચે આપ્યા આ મોટા આદેશ

Dhruv Brahmbhatt
ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે દરરોજ કથળી રહેલી પરિસ્થિતિના કારણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોરોનાની પરિસ્થિતિ અંગે વધુ સુઓમોટો દાખલ કર્યો હતો. હાઈકોર્ટે રૂપાણી સરકારને આડેહાથે લીધી...

મોટા સમાચાર/ રૂપાણી સરકાર લાવી લવ જેહાદનો કડક કાયદો : લોહીનું સગપણ ધરાવનાર પણ કરી શકશે ફરિયાદ, આ અધિકારી કરશે તપાસ

Dhruv Brahmbhatt
ગાંધીનગર વિધાનસભા ગૃહમાં ગૃહ રાજયપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ લવ જેહાદ બિલ રજૂ કર્યુ છે. લાંબા સમયથી વિવિધ સમાજ દ્વારા તેની ગુજરાત સરકાર સામે માંગણી કરવામાં આવી...

ગુજરાતની રૂપાણી સરકાર વડાપ્રધાન મોદીની આ યોજનાના ઉડાવી રહી લીરેલીરા, કેન્દ્રને બદનામીના ઉડશે છાંટા

GSTV Web News Desk
સરકારી વિભાગની નિષ્ક્રિયતાને લઈને વધુ એક વખત સરકારની આબરુના લીરા ઉડે તેવી સ્થિતિ સર્જાઈ છે. વડાપ્રધાન મોદીએ નવેમ્બર મહિનાના અંત સુધી તમામ ગરીબોને મફત અનાજ...

રૂપાણી સરકારને 4300 કરોડને પડશે ફટકો, રાજ્યમાં વિકાસને હવે ભૂલી જાઓ

HARSHAD PATEL
સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશન ફીના માધ્યમથી વર્તમાન નાણાંકીય વર્ષના અંદાજપત્રમાં સ્ટેમ્પ ડયુટીથી વાષક રૂ. 8700 કરોડની થવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. આમ દર મહિને સરેરાશ...

સંકટ વચ્ચે ગુજરાત કોંગ્રેસનો દાવો, રાજ્યસભા ચૂંટણીમાં બીજી સીટ માટે ફક્ત 1 જ વોટની જરૂર

HARSHAD PATEL
ગુજરાત કોંગ્રેસને તેના ધારાસભ્યોના રાજીનામા રૂપે એક પછી એક મોટા આંચકા મળી રહ્યા છે. પરંતુ તેમ છતાં કોંગ્રેસ પાર્ટીના જુસ્સાને ઓછો નથી થયો. ગુજરાત કોંગ્રેસનો...

ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકમાં એકડો અને બગડો મત મેળવી જશે તે પણ જીતી જશે, કોંગ્રેસ પાસે છે તક

Dilip Patel
બે ધારાસભ્યોના પક્ષપલટા પછી ભાજપના 3 ઉમેદવારો જીતે એવી ગણતરી ભાજપના નેતાઓ મૂકી રહ્યાં છે. પણ તે એટલું સહેલું નથી. લગભગ 36 મત તેમને જોઈએ...

સેફ્ટિ સાધનો છતાં અમદાવાદમાં 24 કલાકમાં 12 ડોક્ટરો કોરોના પોઝિટીવ, 200થી વધુ ફ્રન્ટલાઈન વોરિયર્સને લાગ્યો છે ચેપ

HARSHAD PATEL
કોરોના સંક્રમણ દેશમાં તેમજ ગુજરાતમાં પણ વધી રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ સંક્રમણના કેસો અમદાવાદમાં નોંધાય છે. અમદાવાદમાં કોરોના સામે લડાઈ લડી રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સને...

ગુજરાતમાં અનલોક 1 વચ્ચે કોરોનાને પણ મળી ગઈ છૂટછાટ, અત્યાર સુધીનો 485 પોઝીટીવ સાથે બનાવી દીધો નવો રેકોર્ડ

HARSHAD PATEL
ગુજરાતમાં કોરોનાએ ફરી એક વખત માથું ઊંચક્યું છે. ગઈકાલે દેશમાં રેકોર્ડબ્રેક કોરોના પોઝીટીવ કેસ નોંધાયા બાદ આજે ગુજરાતમાં પણ કોરોનાનો હાઈએસ્ટ આંક બહાર આવ્યો છે....

અમદાવાદમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના આ 7 ઝોન છે ડેન્જર ઝોન, રૂપાણી સરકાર લઇ રહી છે રિસ્ક તમે સાચવજો!

HARSHAD PATEL
અમદાવાદમાં લોકડાઉનનો ચોથો તબક્કો છૂટછાટવાળો રહ્યો છે. અગાઉ અમદાવાદમાં જે વિસ્તારોમાં 100થી વધારે કેસો આવ્યા તો તુરંત તેને રેડઝોન જાહેર કરીને તમામ છૂટછાટો બંધ કરી...

કોરોના વચ્ચે 650 કરોડનું રાહત પેકેજ જાહેર: 90 લાખ પરિવારોને તો થશે સીધો ફાયદો

Ankita Trada
ગુજરાતમાં કોરોનાના ફફડાટ વચ્ચે સીએમ રૂપાણીએ 65 લાખ જેટલા ગરીબ શ્રમજીવી અસંગઠીત કામદારો, બાંધકામ કામદારો માટે 650 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યુ છે. રૂપાણીએ આ...

લોકડાઉનમાં જનતાની સુવિધા માટે રૂપાણી સરકારે લીધા આ 4 મહત્વના નિર્ણય

Ankita Trada
ગુજરાતમાં કોરોના વાયરસ (Coronavirus) ની સ્થિતિને કારણે દેશ સહિત રાજ્યમાં પણ લોકડાઉન કરવામાં આવ્યુ છે, ત્યારે કોરનાને કારણે ગુજરાત સરકારે ચાર મહત્વના નિર્ણયો લીધા છે....

કોરોના વાયરસને કાબૂમાં લેવાના રૂપાણી સરકારના પ્રયત્નો ફળ્યા, આવ્યા છે રાહતના સમાચાર

Karan
ગુજરાતમાં કોરોના પોઝીટીવની સંખ્યા 44 પર પહોંચી ગઇ છે. આજના દિવસમાં રાજકોટ ખાતે એક 37 વર્ષીય વ્યકિતનો કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો છે. ચોંકાવનારી વાત એ...

વિદેશથી આવેલા 27 હજાર ગુજરાતીઓ કેમ ખુલ્લેઆમ ફર્યા, રાજ્યસભાની એક બેઠક ભારે પડી રહી છે ગુજરાતને

Karan
ગુજરાતમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં જ કોરોનાને કારણે 2 લોકોના મોત થતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે....

રૂપાણી સરકાર વાહનચાલકોને દંડ ફટકારવામાં અવ્વલ, આટલા કરોડ વસૂલ્યા

Ankita Trada
ગુજરાતમાં વાહનો ચાલકો દર વર્ષે ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ફાયદો કરાવી રહ્યા છે. લોકો મહેનત કરીને એક-એક રૂપિયો કમાય છે અને...

રૂપાણી સરકાર ભરાશે : કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે લેવાયો આ નિર્ણય, જો આ ન થયું તો કોંગ્રેસ તૂટશે

Karan
ગુજરાતની પ્રજાના પાણી, રસ્તા, સિંચાઈની નહેરોના, સૌની યોજના હેઠળ પાણી પુરવઠો આપવાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં સરકાર નિષ્ફળ જતાં તેની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાનું પગલું લેવાની...

ખેડૂતો માટે રૂપાણી સરકારની મસમોટી યોજનાઓ : આ યોજનામાં તો એટલો ફાયદો છે કે તમામ ખેડૂતો ગાય આધારિત જ ખેતી કરશે

Ankita Trada
ગુજરાતના બજેટ 2020-21માં અનેક નવી જાહેરાતો કરાઇ છે. જેમાં મધ્યમ વર્ગ, ગ્રામીણ વિસ્તાર, ખેડૂતો, પશુપાલકો અને નાના વેપારીઓને આવરી લેવાયા છે. ભારત સરકારની જેમ જ...

રૂપાણી સરકારે બજેટમાં રત્નકલાકારો માટે કોઈ જાહેરાત ન કરતા, આગામી દિવસોમાં રસ્તા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી

Ankita Trada
બજેટમાં સુરતના અતિમહત્વકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેકટ માટે 406 કરોડની જોગવાઈને લઇને ઉદ્યોગકારોમાં ખુશી છે. તદ્ઉપરાંત ગુજરાતમાં ફાયર સાધનોને અત્યાધુનિક કરવા 106 કરોડની જાહેરાત બજેટમાં કરાઇ...

હેલમેટ ફરજિયાત : ગુજરાતના સીએમ રૂપાણી અને મંત્રી ફળદુ મૌની બાબા બન્યા

Karan
રાજ્યના મહાનગરોમાં હેલ્મેટ મરજિયાત મામલે રાજ્યના સીએમ રૂપાણીએ નિવેદન આપવાનું ટાળ્યું છે. તેમણે ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આ મામલે કંઈપણ કહેવું યોગ્ય...
GSTV