GSTV

Tag : RTI

હાઇકોર્ટનો મોટો નિર્ણય : ED પણ RTIના દાયરમાં આવે છે, માનવ અધિકાર હેઠળ માહિતી આપવી પડે

Bansari Gohel
દિલ્હી હાઈકોર્ટે એક કર્મચારીની અરજીની સુનાવણીમાં ઠેરવ્યું છે કે એન્ફોરસમેન્ટ ડિરેક્ટરેટ (ED) ગુપ્તચર સંસ્થા હોવાના નાતે રાઈટ ટુ ઇન્ફર્મેશન (RTI) થી બચી શકે નહિ. વાત...

RTI/ સોનિયા ગાંધી સહિત ત્રણ સરકારી મકાનોનું ભાડું બાકી, ભાડું ચુકવવા ભાજપા એ દાન એકત્રિત કરવાની ઝુંબેશ શરૂ કરી

Zainul Ansari
એક આરટીઆઈમાં ખુલાસો થયો છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સત્તાવાર બંગલા સહિત ત્રણ સરકારી મકાનો માટે કોંગ્રેસના નેતાઓનું 18 લાખ ભાડું બાકી છે. ભાજપે...

ભારતીય રેલવે / 2021-22ની શરૂઆતના નવા મહિનામાં 35 હજારથી વધુ ટ્રેનો થઈ રદ, RTIમાં થયો ખુલાસો

Zainul Ansari
નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ નવ મહિના દરમિયાન જાળવણી કાર્યને કારણે 35 હજારથી વધુ ટ્રેનો રદ કરવામાં આવી હતી. ભારતીય રેલ્વેએ આરટીઆઈ હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્નના...

ગુપ્તચર-સુરક્ષા એજન્સીઓ પર RTI એક્ટ લાગૂ થશે કે નહીં, સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટને આપ્યો નિર્ણય કરવાનો આદેશ

Zainul Ansari
સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટને નિર્દેશ આપ્યો છે કે તે ટૂંક સમયમાં નક્કી કરે કે માહિતીનો અધિકાર કાયદો (RTI) દેશની ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓને લાગુ કરી...

ચિંતાજનક/ ભારતમાં 9.27 લાખ બાળકો ગંભીર અને અતિ કૂપોષિત હોવાનો ખુલાસો, આંકડો વધવાની શક્યતા

Damini Patel
ભારતમાં 9.27 લાખ બાળકો ગંભીર અને અતિ કૂપોષિત હોવાનો ખુલાસો એક આર.ટી.આઇ.માં થયો છે. જેમાંથી સૌથી વધુ બાળકો ઉત્તરપ્રદેશ અને બિહારમાં છે. આ બાળકોની વયજૂથ...

ઝટકો/ વર્ષ 2020-21માં 10 સરકારી બેન્કોની કુલ 2,118 બેન્કિંગ શાખાઓ થઈ બંધ કે થઈ મર્જર, આ છે મોટા કારણો

Bansari Gohel
ભારતીય રિઝર્વ બેન્કે માહિતી અધિકાર હેઠળ જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2020-21માં 10 સરકારી બેન્કોની કુલ 2,118 બેન્કિંગ શાખાઓ અથવા તો હંમેશા માટે બંધ કરી...

RTIમાં ખુલાસો / દેશમાં 11 એપ્રિલ સુધી કોરોના રસીના 45 લાખ ડોઝનો બગાડ, જાણો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેટલી વેક્સિન બર્બાદ થઇ

Bansari Gohel
કોરોના રસીના ઘટના સમાચાર વચ્ચે એક ચોંકાવનારી જાણકારી સામે આવી છે. મળતી માહિતી મુજબ 11 એપ્રિલ સુધી દેશમાં અંદાજે 45 લાખ કોરોના રસીનો બગાડ થઇ...

જે લોકોને નહોતો મળવો જોઈતો તેમને મળી ગયો PM-KISAN યોજનાનો લાભ, કેન્દ્રએ ખોટા લોકોને મોકલ્યા અધધધ 1364 કરોડ રૂપિયા

Mansi Patel
PM-KISAN (PM-કિસાન સમ્માન નિધિ) યોજના હેઠળ 20.48 લાખ અયોગ્ય લાભાર્થીઓને 1364 કરોડ રૂપિયા ચૂકવી દેવામા આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ માહિતી કેન્દ્રીય કૃષિ...

ખેડૂત આંદોલન વચ્ચે Jio આ સેવા થઈ બંધ, યુઝર્સે RTI પાસે માગ્યો જવાબ

Ankita Trada
કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોના રોષે એક આંદોલનનું સ્વરુપ ધારણ કર્યું હતું. જે હવે એવું આંદોલન બની ગયું છે, જેને આરપારની લડાઈ તરીકે...

રૂપાણી સરકારના ધમણ મામલે મોટા સમાચાર : પીએમ કેર ફંડનો થયો હતો ઉપયોગ, સરકારે લઈ લીધો આ નિર્ણય

Dilip Patel
પીએમ-કેર દ્વારા ભંડોળ પૂરું પાડી COVID-19ની ટ્રીટમેન્ટ માટે દેશી રીતે ઉત્પાદિત વેન્ટિલેટર બનાવવામાં આવ્યા હતા. આરોગ્ય મંત્રાલયની તકનીકી સમિતિ દ્વારા કરવામાં આવેલા ક્લિનિકલ મૂલ્યાંકનમાં આ...

સરકારી બેંકોને એક જ વર્ષમાં લાગ્યો આટલા લાખ કરોડનો ચૂનો, RTI માં થયો ચોંકાવનારો ખુલાસો

pratikshah
દેશમાં રોજે રોજ નવા નવા કૌભાંડો સામે આવતા રહે છે તેમાં દેશની સરકારી અને ખાનગી બેંકો પણ બાકાત નથી. ત્યારે બેંકો સાથે થયેલ છેતરપિંડીના આંકડા...

આરટીઆઇમાં થયો ચોંકાવનારો ખુલાસો, છેલ્લા 6 વર્ષમાં એફસીઆઈના સરકારી ગોડાઉનોમાં સડી ગયું હજારો મેટ્રિક ટન અનાજ

Bansari Gohel
ભારતમાં છેલ્લા છ વર્ષમાં દેખ-રેખના અભાવ અને બેદરકારીના કારણે એફસીઆઈના ગોદામોમાં 40 હજાર મેટ્રિક ટન અનાજ સડી ગયું છે. આરટીઆઈ હેઠળ મેળવાયેલી માહિતીમાં જણાવાયું છે...

પીએમ મોદીની નાગરિકતા જાણવા એક ભારતીયે કરી હતી RTI, સરકારે આપ્યો આ જવાબ

Karan
દેશમાં નાગરિકતા સંશોધન કાયદો, એનઆરસી અને એનપીઆર મામલે વિવાદો વચ્ચે પીએમ મોદીના નાગરિકતા સંબંધી થયેલી આરટીઆઈ( RTI)માં મોટો ખુલાસો થયો છે. સૂચના અધિકાર અંતર્ગત (RTI)...

RTI કરી મોદીની નાગરિકતાનું સર્ટિફિકેટ માગનારને જવાબ મળી ગયો છે, જાણો શું કહ્યું PMOએ

Mayur
આસામમાં એનઆરસી લાગુ કરાયું હતું અને દરેક વ્યક્તિ પાસેથી નાગરિકતા માટે યોગ્ય પુરાવા લેવામાં આવ્યા હતા. આ સ્થિતિ વચ્ચે 19 લાખ લોકો એવા છે કે...

RTIમાં થયો મોટો ખુલાસો: ટ્રેનમાં પણ સુરક્ષિત નથી મહિલા, આંકડાઓ તમને વિચલીત કરી શકે છે !

Pravin Makwana
દેશમાં મહિલાઓમાં માટે કોઈ સુરક્ષિત જગ્યા છે ખરી ? સૂનસાન રસ્તાઓ તો છોડો ભીડભાડ વાળી ટ્રેન અને રેલ્વે પરિસરમાં પણ રેપની ઘટનાઓ જોવી શરમથી માથુ...

મોટા ઉપાડે આવેલી 2000ની મોટી મોટી નોટોની જગ્યાએ ATMમાં 500ની નોટો નાખવાનું શરૂ

Mayur
બેંકોએ એટીએમમાં ૨૦૦૦ રૂપિયાને બદલે ૫૦૦ રૂપિયાની વધુ નોટો નાખવાનું શરૂ કરી દીધું છે. ૨૦૦૦ રૂપિયાની નોટને ધીમે ધીમે પરત ખેંચવાની કવાયત હેઠળ આ પ્રક્રિયા...

રૂપાણી સરકારનો ખેલ, હવે ગરીબોના બાળકોને નહીં મળે સારી સ્કૂલોમાં એડમિશન

Mayur
શાળાનું સત્ર એપ્રિલ મહિનાથી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ લેવા માગતા ગરીબ વિદ્યાર્થીઓ સારી શાળામાં પ્રવેશથી સદંતર વંચિત રહી...

ભ્રષ્ટાચાર હટાવવા માટે બનેલી લોકપાલમાં જ ભ્રષ્ટાચારની ગંધ, કેટલા લોકો વિરુદ્ધ કાર્યવાહી થઈ તેનો હિસાબ જ નથી

Pravin Makwana
ભ્રષ્ટાચાર પર લગામ લગાવવા માટે ભારતમાં 2019માં લોકપાલની નિમણૂંક કરવામાં આવી હતી. જેના માટે એક ચેરપર્સન અને ચાર સભ્યો સહિત 20 લોકોનો સ્ટાફ પણ સિલેક્ટ...

ભારતીય હોવાનો પુરાવો આપો પછી જ આરટીઆઈ અંતર્ગત માહિતી મળશેઃ આ યુનિવર્સિટીનું ફરમાન

Bansari Gohel
લખનૌ વિશ્વવિદ્યાલય પ્રશાસન આરટીઆઈ અંતર્ગત જાણકારી માંગનારા અરજીકર્તાઓ પાસેથી પ્રમાણિત દસ્તાવેજ માંગી રહ્યું છે અને માહિતી મેળવવા માટે ભારતીય નાગરિક હોવાનું પુરવાર કરવા ફરજ પાડી...

રફાલમાં ભ્રષ્ટાચારની તપાસની માગ કરતી રિવ્યૂ પિટિશન અંગે આજે સુપ્રીમનો નિર્ણય

Mayur
રફાલ સોદામાં મોટુ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ કેન્દ્ર સરકાર પર લગાવવામા આવ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ હતી, જોકે કોઇ પણ પ્રકારની...

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે સુુપ્રીમ કોર્ટમાં આજે ચુકાદો

Mayur
કેરળના સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાની ફરીથી સમીક્ષા કરવા અંગે કરાયેલી અરજીઓ આજે ચુકાદો આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાને...

SCનો મોટો ફેંસલો, હવે ચીફ જસ્ટીસની ઓફીસ પણ આવશે RTIના દાયરામાં

Mayur
સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેચે બુધવારે મોટો નિર્ણય કર્યો છે. હવે મુખ્ય ન્યાયધિશ(CJI)ની ઓફિસ પણ RTIના કાર્યક્ષેત્ર હેઠળ આવશે. જો કે, સુપ્રીમ કોર્ટે તેમાં...

રામ મંદિર બાદ આજે સુપ્રીમમાં વધુ એક મોટો ચુકાદો આવવાની શક્યતા, ખૂદ સુપ્રીમનું કાર્યાલય જ છે દાયરામાં

Mayur
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિનું કાર્યાલય આરટીઆઇના દાયરામાં આવવું જોઇએ કે નહીં તે અંગે આજે ચુકાદો આવી શકે છે. બંધારણીય બેન્ચે એપ્રિલમાં કેસની સુનાવણી પછી નિર્ણય...

RTIના નિયમોમાં થઈ ચૂક્યો છે ફેરફાર, અધિકારીઓ હવે કરી શકશે સત્તાનો ઉપયોગ

Mayur
સરકારે રાઇટ ટુ ઇન્ફરમેશન કાયદાના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ અનુસાર ઇન્ફરમેશન કમિશનરોનો કાર્યકાળ ઘટાડીને ત્રણ વર્ષ કરવામાં આવ્યો છે. જો કે આરટીઆઇ કાર્યકર્તાઓએ...

ઉંદરનો આતંક: રેલવેએ એકને પકડવા માટે 22,000 રૂપિયાનો કર્યો ખર્ચો

Mansi Patel
રેલવે સ્ટેશનો ઉંદરનાં આતંકથી પરેશાન છે. ભારતીય રલવેનાં  ચેન્નાઈ વિભાગે એક ઉંદરને પકડવા માટે આશરે 22,334 રૂપિયા ખર્ચ કર્યા છે. આ વાત એક આરટીઆઈ રિપોર્ટ...

અમદાવાદની આ શાળાઓમાં એવું તે શું ચાલી રહ્યું કે, RTI અતર્ગત માહિતી આપતા લાગે છે ડર

GSTV Web News Desk
અમદાવાદની 9 જેટલી શાળાઓના આચાર્યો અને જિલ્લા શિક્ષણ અધિકારીના કચેરી અધિક્ષકે માહિતી નિયમન કાયદાનો ભંગ કરતા તેમને દંડ ફટકારાયો છે. શાળાઓ પાસેથી રાઈટ ટુ ઇન્ફોમેશન...

લોકસભા પછી રાજ્યસભામાં પણ આરટીઆઇ સંશોધન બિલ પસાર

Mayur
લોકસભા પછી આજે રાજ્યસભામાં આરટીઆઇ એક્ટમાં સંશોધનને મંજૂરી આપવામાં આવી હતી. આ અગાઉ વિરોધ પક્ષોએ આ બિલને સમીક્ષા માટે પસંદગી સમિતિને મોકલવાની માગ કરી હતી....

અમિત જેઠવાની હત્યા માટે પૂર્વ સાંસદ દીનુ સોલંકીને જન્મટીપ

Mayur
આર.ટી.આઇ. એક્ટિવિસ્ટ અમિત અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દીનુ સોલંકી તેમજ તેના ભત્રીજા અને કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવા સોલંકીને સી.બી.આઇ. કોર્ટના જજ કે.એમ....

હાઈકોર્ટમાં આર.ટી.ઇ હેઠળ પ્રીસ્કૂલથી જ બાળકોને પ્રવેશ મળે, રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ

pratikshah
હાઈકોર્ટમાં આર.ટી.ઇ હેઠળ પ્રીસ્કૂલથી જ બાળકોને પ્રવેશ મળે તે માટે જાહેર હિતની અરજી કરવામા આવી હતી.આરટીઈ હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને હાલ પ્રથમ વર્ગથી...

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા કેસનો આજે સેસન્સ ચૂકાદો આપે તેવી શક્યતા

Mayur
આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા કેસનો આજે સેસન્સ ચૂકાદો આપે તેવી શકયતા છે. ત્યારે નજર કરીએ અમિત જેઠવાની હત્યા અને ત્યારબાદ થયેલી તપાસના ઘટના ક્રમ...
GSTV