GSTV

Tag : Rss

માનહાનિ કેસ/ કોર્ટે ફરિયાદીને જ ફટકાર્યો દંડ, રાહુલ ગાંધીને આટલા રૂપિયા ચુકવવાનો આપ્યો આદેશ

Karan
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એક નેતાએ રાહુલ ગાંધીને 1,000 રૂપિયા દંડ પેટે ચુકવવા પડશે. થાણેના ભિવંડીની એક કોર્ટે આ પ્રકારનો આદેશ આપ્યો છે. ન્યાયિક મેજિસ્ટ્રેટની...

મુરાદાબાદમાં મુસ્લિમ ડૉક્ટર વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો, RSSના પથસંચલનમાં પુષ્પવર્ષા દ્વારા કર્યું હતું સ્વાગત

Zainul Ansari
યુપીના મુરાદાબાદમાં યોજાયેલા આરએસએસના પથસંચલનનુ સ્વાગત કરનાર મુસ્લિમ ડોકટર સામે ફતવો બહાર પાડવામાં આવ્યો છે. આ ડોકટરની હત્યા માટે એક લાખનુ ઈનામ પણ જાહેર કરાયુ...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ હવે ઈફ્તાર પાર્ટી કરશે, આ 2 રાજ્યોમાં ભાજપ શોધી રહ્યું છે અસ્તિત્વ

Damini Patel
કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા રમઝાન મહિનામાં યોજાતી ઈફતાર પાર્ટીઓની ટીકા કરનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ હવે ઈફતાર પાર્ટી યોજવાનો દાવો કર્યો છે. સંઘ તેલંગાના-આંધ્રપ્રદેશમાં સંપૂર્ણ...

હિઝાબ વિવાદ/ શાળા-કોલેજના ડ્રેસકોડનું પાલન ન કરતા વિદ્યાર્થીઓ દેશ છોડીને ચાલ્યા જાય : સંઘના નેતા

Damini Patel
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નેતા કલ્લાડકા પ્રભાકર ભટે હિઝાબ વિવાદ મુદ્દે એક ચર્ચાસ્પદ નિવેદન આપ્યું હતું. સંઘના આ નેતાએ કહ્યું હતું કે શાળા-કોલેજોના ડ્રેસકોડનું પાલન...

આરએસએસની પ્રતિનિધિ સભાની બેઠકનો પ્રારંભ, દર વર્ષે એક લાખથી વધુ યુવાનો જોડાઈ રહ્યા

Zainul Ansari
વર્ષ ૨૦૧૭થી ૨૦૨૧ દરમિયાન પ્રતિ વર્ષે ૧ લાખ થી ૧.૨૫ લાખ યુવાનોએ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (આરએસએસ)માં જોડાવવા માટે ઈચ્છા દર્શાવી છે. જેમાં વર્ષ ૨૦૨૧માં...

વતનમાં પીએમ/ RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો આજે બીજો દિવસ, મહત્વની બેઠકમાં સામેલ થઇ શકે છે મોદી અને શાહ

Zainul Ansari
અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો આજે બીજો દિવસ છે..એક તરફ ત્રિ-દિવસીય સંઘની બેઠક છે..તો બીજી તરફ પીએમ મોદી અને અમિત શાહ...

ગુજરાતના મુખ્ય કાર્યલય ખાતે યોજાશે 3 દિવસીય સંઘની મહત્વપૂર્ણ બેઠક, ભવિષ્યની કામગીરીને લઈ થશે ચર્ચા

Zainul Ansari
આગામી 3 દિવસ સંઘની મહત્વની બેઠક ગુજરાતના મુખ્ય કાર્યાલય ખાતે યોજાનાર છે. જેમાં સંઘ સુપ્રીમોથી લઈને કારોબારી અપેક્ષિત સભ્યો હાજર રહેશે. જેમાં આગામી 3 વર્ષની...

સંઘ પ્રમુખ બોલ્યા- હિન્દુહિત જ રાષ્ટ્રહિત, તેને જ પ્રાથમિક્તા આપો, તેનાથી જ રાષ્ટ્ર નિર્માણ થશે

Damini Patel
હિન્દુઓ એટલા સક્ષમ છે કે કોઈનામાં તેમના વિરુદ્ધ ઊભા રહેવાની તાકાત નથી. હિન્દુ સમાજ કોઈનો વિરોધી નથી. ભારતમાં હિન્દુઓનું હિત જ રાષ્ટ્રહિત છે અને તેને...

કેરળ પોલીસકર્મી પીકે અનસે ઇસ્લામી કટ્ટરપંથી સંગઠન SDPI સાથે શેર કરી RSS કાર્યકર્તાઓની પર્સનલ ડિટેલ્સ, થઇ મોટી કાર્યવાહી

Bansari Gohel
કેરળ પોલીસના સિવિલ પોલીસ અધિકારી પીકે અનસને પોલીસ ડેટાબેઝમાંથી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI)ના કાર્યકરોને RSS કાર્યકરોની સંવેદનશીલ અને અંગત માહિતી લીક કરવા બદલ...

ભારતને વિશ્વગુરુ બનાવવા માટે RSS પ્રમુખનો મંત્ર, કહ્યું- બધાને સાથે લઇને ચાલશું, ધર્મ પરિવર્તન કરાવવાની જરૂર નથી

Damini Patel
ભારતને વિશ્વગુરુ બનાવવાના આપણા ભગીરથ કાર્યમાં આપણે કોઈનો પણ ધર્મ પરિવર્તન કરાવવાની જરૂર નથી. આપણે માત્ર તેમને જીવતા શીખવવાનું છે. સમગ્ર વિશ્વને આ બોધપાઠ શીખવાડવા...

અંબાણી-આરએસએસની ફાઈલ પાસ કરવા ૩૦૦ કરોડ ઓફર થયા હતા, સત્યપાલ મલિકનો દાવો

Damini Patel
જમ્મુ-કાશ્મીરમાં હું રાજ્યપાલ હતો તે સમયે અનિલ અંબાણી અને આરએસએસના એક અગ્રણી વ્યક્તિની ફાઈલ પાસ કરવા માટે મને રૂ. ૧૫૦-૧૫૦ એમ રૂ. ૩૦૦ કરોડની ઓફર...

મહાત્મા ગાંધીની આસપાસ હંમેશા 2-3 મહિલાઓ રહેતી હતી, ક્યારેય મોહન ભાગવતની આવી તસવીર જોઇ છે? રાહુલ ગાંધીનો સવાલ

Bansari Gohel
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) અને તેના પૈતૃક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર આકરા પ્રહાર કર્યા હતાં. તેમણે આરોપ...

વિવાદ/ જાવેદ અખ્તરે વિહિપ અને બજરંગદળના કાર્યકરોને તાલિબાનીઓની જેમ AK-47 સાથે જોયા છે ખરા?

Bansari Gohel
જાવેદ અખ્તરે તાલિબાનના આગમનને આવકારનાર મુસ્લિમોની ટીકા કરતા તાલિબાન અને આરએસએસ તેમજ અન્ય હિંદુવાદી જૂથોની વિચારસરણી વચ્ચે સમાનતા હોવાનું જણાવ્યું હતું. અલબત્ત તેમના નિવદેનનો તમામ...

વિવાદ/ જાવેદ અખ્તરે આરએસએસ અને બજરંગદળની સરખામણી તાલિબાન સાથે કરી, તેમને મોકો મળે તો…

Vishvesh Dave
મશહૂર શાયર અને ગીતકાર જાવેદ અખ્તરે આરએસએસ અને બજરંગદળની સરખામણી તાલિબાન સાથે કરીને વિવાદ છેડયો છે. તેમણે એક અંગ્રેજી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ...

વિવાદ/ દેશમાં ઘૂસ્યું સરકારી તાલિબાન, સરકાર ઈચ્છતી હતી કે આ આંદોલનમાં કત્લેઆમ થાય: રાકેશ ટિકૈતનો ભાજપ પર ગંભીર આરોપ

Bansari Gohel
હરિયાણાના કરનાલ ખાતે ખેડૂતો પર થયેલા લાઠીચાર્જ બાદ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત ભાજપ સરકાર પર વધુ આકરા થયા છે. એક સભા દરમિયાન...

દિલ્હીમાં આરએસએસ કાર્યાલય માટે હળવા કરવામાં આવ્યા નિયમો, CEO ઓફિસને પણ ટક્કર આપે એવી છે BJP ચીફની ઓફિસ

Vishvesh Dave
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના દિલ્હી સ્થિત કાર્યાલય માટે નિયમો હળવા કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. ઝાંડેવાલાન વિસ્તારમાં આ કાર્યાલયનું નિર્માણ કાર્ય હાલમાં ચાલુ છે....

ઉત્તરાખંડના યુવા સીએમ પુષ્કર ધામી કોશિયારીની નહીં સંઘની પસંદગી, ભાજપે ગોઠવ્યા આ સમીકરણો

Damini Patel
ઉત્તરાખંડમાં ભાજપે પુષ્કરસિંહ ધામીને મુખ્યમંત્રી બનાવીને આંચકો આપી દીધો. તીરથસિંહ રાવતના રાજીનામા પછી સતપાલ મહારાજ, હરકસિંહ રાવત વગેરે દિગ્ગજોનાં નામ બોલાતાં હતાં, ધામી તો ક્યાંય...

હિન્દૂ-મુસ્લિમ એકતાની વાત ભ્રામક, તમામ ભારતીયનું DNA એક : મોહન ભાગવત

Damini Patel
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે રવિવારે ભારતમાં મુસ્લિમ ધર્મ જોખમમાં હોવાના ભયમાં નહીં ફસાવા મુસ્લિમોને હૈયાધારણ આપવાની સાથે કહ્યું કે, ભારતમાં રહેનારા બધા...

આયોધ્યા જમીન ખરીદ વિવાદ / આરોપો વચ્ચે RSS સક્રિય, આ નેતાને મળી શખે છે મોટી જવાબદારી

Zainul Ansari
ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે ચાલી રહેલા રામ મંદિરના નિર્માણ પર સૌ કોઈની નજર અટકી છે. તાજેતરમાં જમીન ખરીદી સાથે સંકળાયેલા વિવાદના કારણે રામ મંદિર ટ્રસ્ટ...

Twitter ઘૂંટણિયે/ સરકારનાં આકરાં તેવર બાદ RSS નેતાઓના બ્લ્યુ ટીક ફરી લગાવી દીધા, આ કારણે હટાવતાં થયો વિવાદ

Zainul Ansari
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવત વ્યક્તિગત એકાઉન્ટ પરથી વેરીફાઈ અને ઓથેન્ટિકેશનનું બ્લ્યુ ટીક ટ્વીટરએ હટાવી દેતા ખાસ્સો વિવાદ થયો છે. અને યુઝર્સ દ્વારા...

યુપીમાં એન્ટિઇન્કમ્બસીનો ડર/ સંઘ અને ભાજપ ડેમેજ કંટ્રોલમાં લાગ્યા : મોદી, અમિત શાહ, નડ્ડા અને હોસબોલે થયા એક્ટિવ

Bansari Gohel
કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન યુપીમાં જે પ્રકારની અવ્યવસ્થા સામે આવી છે તેના કારણે યુપીમાં સર્જાયેલા સરકાર વિરોધી અસંતોષથી ભાજપની ચિંતા વધી ગઈ છે. આગામી...

RSS માં ભૈયાજી જોશીની જગ્યાએ દત્તાત્રેય હોસબોલેને સરકાર્યવાહની સોંપાઈ જવાબદારી, હજુ પણ થશે આ મોટા બદલાવ

Karan
બેંગલુરુમાં આરએસએસના અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. સંઘમાં સરકાર્યવાહ(મહાસચિવ) ની ચુંટણી થઈ ગઈ છે. જેમાં સુરશે ભૈયાજી જોશીની જગ્યાએ દત્તાત્રેય હોસબોલેને...

કોંગ્રેસના વિખવાદ વચ્ચે છલકાઈ રાહુલની પીડા, મારા ઉપર પાર્ટીના લોકોએ જ કર્યો હુમલો

Mansi Patel
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે કોર્નેલ યુનિવર્સીટીના એક વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં શામેલ થયા છે. આ પ્રોગ્રામમાં સંવાદ દરમિયાન કોંગ્રેસમાં વિખવાદ પર રાહુલની પીડા છલકી. રાહુલ...

બંગાળમાં ચૂંટણીના માહોલ વચ્ચે મિથુન ચક્રવર્તીને મળવા પહોંચ્યા RSS પ્રમુખ મોહન ભાગવત, આવી છે અટકળો

Bansari Gohel
પશ્વિમ બંગાળમાં ચૂંટણીના માહોલ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવકના સરસંઘચાલક મોહન ભાગવતે ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે મુલાકાત કરે છે. બંને વચ્ચે આ મુલાકાત મુંબઇમાં થઇ છે....

RSS ચીફ પહોંચ્યા રાજકોટ, સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર પ્રાંત બેઠકમાં લેશે ભાગ

Pritesh Mehta
RSS ના સર સંઘચાલક મોહન ભાગવત રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુલમાં પહોંચ્યા હતા. તેઓ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં હાજરી આપશે. મોહન ભાગવત સૌરાષ્ટ્રના સંઘના આગેવાનો, હિન્દુવાદી નેતાઓ સાથે...

ગુજરાતમાં ઘડાઈ રહી છે બંગાળ જીતવાનું ચક્રવ્યૂહ: ભાજપ અને સંઘની ત્રણ દિવસની બેઠક

pratikshah
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ગુજરાતના અમદાવાદ ખાતે મહત્વની સમન્વય બેઠક મંગળવારથી શરૂ થવા જય રહી છે, આ બેઠકમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતથી લઈને આરએસએસના તમામ...

આરએસએસ ચીફ મોહન ભાગવત આજે ગુજરાત પ્રવાસે, સમન્વય બેઠકમાં લેશે ભાગ

pratikshah
આરએસએસના વડા મોહન ભાગવત આજથી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પાંચમી જાન્યુઆરીથી સમન્વય બેઠકમાં મોહન ભાગવત ભાગ લેશે. એક અઠવાડિયા સુધી મોહન ભાગવત ગુજરાતમાં રોકાણ કરશે....

9 પાસ ભાજપના ભીષ્મ પિતામહે 21મી સદીનું વિઝન જોયેલું: ગુજરાતનો વિકાસ કેશુબાપાની દૂરંદ્રષ્ટીનું પરિણામ, 2 વાર ખુરશી ગુમાવી

pratikshah
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું કાર્ડિયાક અરેસ્ટના કારણે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન 92 વર્ષની વયે નિધન થયું છે. બાપા તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ 24 જુલાઈ...

જ્યોતિરાદિત્ય સિંધિયા : એમપીમાં પેટાચૂંટમી ટાણે જ ભાજપ અને સંઘ ટેન્શનમાં, એક પત્ર બન્યો કારણભૂત

pratikshah
મધ્ય પ્રદેશમાં વિધાનસભાની પેટાચૂંટણી પહેલાં જ કોંગ્રેસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કહેવાતા સ્વયંસેવક રાજેશ કુમારનો મોહન ભાગવતને લખાયેલો પત્ર વાયરલ કર્યો છે. સિંધિયાના ભાજપ પ્રવેશથી...

ભાગવત બોલ્યા: CAAથી કોઈને ખતરો નથી, ઓવૈસીએ આપ્યો આ મજબૂત જવાબ

pratikshah
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે નાગરિકતા સંશોધન એક્ટ (CAA)ને લઈને નિવેદન આપ્યું છે. તેમને  કાયદાથી કોઈને પણ કોઈ પ્રકારનો ખતરો કે નુકશાન...
GSTV