રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ગુજરાતના અમદાવાદ ખાતે મહત્વની સમન્વય બેઠક મંગળવારથી શરૂ થવા જય રહી છે, આ બેઠકમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતથી લઈને આરએસએસના તમામ...
આરએસએસના વડા મોહન ભાગવત આજથી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પાંચમી જાન્યુઆરીથી સમન્વય બેઠકમાં મોહન ભાગવત ભાગ લેશે. એક અઠવાડિયા સુધી મોહન ભાગવત ગુજરાતમાં રોકાણ કરશે....
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું કાર્ડિયાક અરેસ્ટના કારણે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન 92 વર્ષની વયે નિધન થયું છે. બાપા તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ 24 જુલાઈ...
મધ્ય પ્રદેશમાં વિધાનસભાની પેટાચૂંટણી પહેલાં જ કોંગ્રેસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કહેવાતા સ્વયંસેવક રાજેશ કુમારનો મોહન ભાગવતને લખાયેલો પત્ર વાયરલ કર્યો છે. સિંધિયાના ભાજપ પ્રવેશથી...
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે નાગરિકતા સંશોધન એક્ટ (CAA)ને લઈને નિવેદન આપ્યું છે. તેમને કાયદાથી કોઈને પણ કોઈ પ્રકારનો ખતરો કે નુકશાન...
લોકસભામાં કૃષિ સુધારણાને લગતા ત્રણ બીલ રજૂ થયા બાદથી દેશભરના ખેડુતોએ કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. ભાજપે ત્રણ બિલ પાછળ પોતાની તાકાત લગાવી છે. ...
હિન્દુ સંતોની સંસ્થા અખિલ ભારતીય અખાડા પરિષદે આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે તેઓ રામ જન્મભૂમિ આંદોલનની જેમ વરાણસી અને મથુરાના ‘હિન્દુ મંદિરોને મુક્ત કરવા’...
મધ્ય પ્રદેશના ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રમાં છે. ભાજપના નેતાઓ સતત તે વિસ્તારમાં છાવણી ઊભી કરીને બેઠા છે. મધ્ય પ્રદેશના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી સજ્જનસિંહ વર્માએ...
ભારતીય જનતા પાર્ટીએ ઓડિશામાં આગામી ચૂંટણીઓમાં 50 ટકાથી વધુ મત મેળવવાની લક્ષ્યાંક નક્કી કર્યું છે. શનિવારે ઓડિશા પ્રદેશ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાજ્ય કારોબારીને સંબોધન કરતાં કહ્યું...
પશ્ચિમ બંગાળમાં ભાજપને સત્તા મળતી નથી. ઘણા વર્ષોથી આરએસએસ અને ત્યારબાદ ભાજપ સાથે સંકળાયેલા નેતા, ભાજપમાંથી છૂટકારો મેળવ્યા પછી ટીએમસીમાં જોડાયા છે. નેતાનો આરોપ છે...
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ ઓગસ્ટએ ભુમીપુજન થવાનું છે. જેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે....
અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજનની તૈયારી થઇ ગઈ છે. ત્યારે આ કાર્યક્રમ માટે મહેમાનોને આમંત્રણ પહોંચી ગયું છે. અયોધ્યા કેસમાં પક્ષકાર રહી ચૂકેલા ઇકબાલ...
કોરોના વાઇરસની મહામારી વચ્ચે દિલ્હીમાં તબલિગી જમાતના લોકો એકઠા થયા તેનાથી કોરોના વાઇરસ વધુ ફેલાવાના આરોપો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંમ સેવક...
દિલ્હીમાં જોવા મળતી હિંસા અંગે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમારન ખાને ડહાપણ દાખવ્યું છે. ઈમરાને ટ્વીટ કરી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ઈમરાને ટ્વીટમાં લખ્યું કે...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહસરસંઘચાલક ભૈયાજી જોશીના એક નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે. ભૈયાજી જોશીએ દાવો કર્યો છે કે દેવેન્દ્ર ફડણવીસ ફરી...
દિલ્હી વિધાનસભામાં મળેલી હાર બાદ સંઘે ભાજપને ચેતાવણી આપી છે. સંઘના મુખપત્ર ઓર્ગેનાઈઝેરમાં જણાવવામાં આવ્યુ કે, પીએમ મોદી અને અમિત શાહ હમેશા મદદ ન કરી...
આર.એસ.એસ સંઘના નેતા સુરેશ ભૈયાજીએ રવિવારે ભાજપ અને હિન્દુત્વને લઈને મોટું નિવેદન આપ્યું. જેમા તેમણે જણાવ્યું કે ભાજપનો વિરોધ કરવો એટલે હિન્દુંઓનો વિરોધ કરવો એવું...
આરએસએસના વડા મોહન ભાગવત 15 અને 16 ફેબ્રુઆરીના રોજ ગુજરાત પ્રવાસે છે. જ્યાં તેઓ અમદાવાદ ખાતે આરએસએસના નવનિર્મિત કાર્યાલયનું લોકાર્પણ કરશે. ઢોર બજાર ખાતે આવેલા...
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અને હૈદરાબાદથી લોકસભાનાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુકે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) તેમની હત્યા કરવા માંગે છે. ઓવૈસીએ કહ્યુકે, તેઓ...
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વિચારક જે નંદકુમારે એક દાવો કરી નવી ચર્ચાને આમંત્રણ આપ્યું છે. જે નંદકુમારે દાવો કર્યો છે કે પૂર્વોત્તરના રાજ્ય, પશ્ચિમ બંગાળ, બિહાર,...
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સંલગ્ન સંગઠન ભારતીય મજદૂર સંઘે મોદી સરકારની નીતિઓના વિરોધમાં પ્રદર્શનની જાહેરાત કરી હતી. પાટનગર દિલ્હીના જંતરમંતર ઉપરાંત દેશભરમાં જિલ્લા મથકોએ મજદૂર...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સંકળાયેલા ભારતીય મજૂર સંઘ (BMS) એ પીએમ મોદીની આગેવાનીવાળી એનડીએ સરકારની ‘શ્રમ વિરોધી’ નીતિઓ વિરુદ્ધ 3 જાન્યુઆરી એટલે કે શુક્રવારે...
મધ્યપ્રદેશના ઈન્દોરમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં સરસંઘચાલક મોહન ભાગવત, ભૈયાજી જોશી સહિત 300થી વધુ પદાધારીઓ સામેલ થશે. બેઠકમાં...
મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે પહેલી વખત પોતાની ચુપ્પી તોડી છે. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે સરકાર...
મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમમાં ઘણાં જ ઝડપથી ફેરફાર થઈ રહ્યાં છે. શિવસેના અને ભાજપ પોતાની જીદને કારણે હજુ સુધી સરકાર નથી બનાવી શક્યા. તો કોંગ્રેસ-એનસીપી યોગ્ય...