પુલવામામાં સીઆરપીએફના જવાનો ઉપર થયેલા આતંકવાદી હુમલા પછી સૈન્ય કાફલો પસાર થતો હોય તે વખતેના નિયમોમાં ફેરફાર કરાયો હતો. હવે સુરક્ષા દળોના જવાનો હાઈવે ઉપરથી...
રાજસ્થાનના માધોપુરમાં ગુર્જર અનામત આંદોલનની આગ વધુ તેજ બની છે. આંદોલનના કારણે માધોપુર જિલ્લામાં ઈન્ટરનેટ સેવાને બંધ કરવામાં આવી અને જિલ્લા કલેક્ટરે ગુર્જર આંદોલનકારીઓને રેલવે...