દિલ્હીમાં દીનઘુ બોર્ડર અને ગાજીપુર બોર્ડર પર પરિસ્થિતિ વણસી રહી છે ત્યારે ખેડૂત આંદોલનને હવે રાજકીય પક્ષોનું પણ સમર્થન મળી રહયું છે. પહેલા દિલ્હીની આમ...
ખેડૂત આંદોલનનું કેન્દ્ર બનેલ ગાજીપુર બોર્ડરની સાથે સાથે હવે સિંઘુ બોર્ડર પર પણ સંઘર્ષ શરૂ થઇ ગયો છે. સિંઘુ બોર્ડર ખાતે સ્થાનિકો ખેડૂતોના વિરોધમાં પ્રદર્શન...
બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર આજે રાજ્યના રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળ્યા હતાં અને મુખ્યપ્રધાન પદેથી રાજીનામું સુપ્રત કરી દીધું હતું. તેમણે રાજ્યપાલને વર્તમાન વિધાનસભા ભંગ કરવાની...
મોટા ભાગના એક્ઝિટ પોલમાં તેજસ્વ યાદવના નેતૃત્વના મહાગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળવાની આગાહી કરી હતી.પરંતુ અત્યંત કટોકટની લડાઇમાં એનડીએ સામે પાતળી સરસાઇથી તેની હાર થઇ હતી....
બિહાર વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધી મળેલા આંકડાના હિસાબે રાજ્યમાં બીજેપી-જેડીયૂ ગઠબંધનની સરકાર રચાતા જોવા મળી રહી છે. એગ્ઝિટ પોલથી વિપરિત આવી રહેલા પરિણામો બાદ નિરાશ...
બિહાર ચૂંટણીના પરિણામને લઇને ચૂંટણી આયોગે પ્રેસ કોન્ફરન્સ સંબોધી. આયોગે કહ્યું કે, તે કહેવાની જરૂર નથી કે અત્યાર સુધી મતગણતરી બિલકુલ ગરબડ-મુક્ત રહી છે. બિહારમાં...
બિહાર ચૂંટણીમાં મોટાભાગના એગ્ઝિટ પોલને ધ્વસ્ત કરતા સત્તારૂઢ એનડીએ સ્પષ્ટ બહુમત સાથે સત્તામાં વાપસી કરતી જોવા મળી રહી છે. પરંતુ તેમાં એક જોરદાર ટ્વીસ્ટ આવ્યો...
બિહાર વિધાનસભાની 243 સીટો માટે મતગણતરી ચાલી રહી છે અને રૂઝાનોમાં તેજસ્વી યાદવના નેતૃત્વમાં મહાગઠબંધને સારુ પ્રદર્શન કર્યુ પરંતુ NDA આગળ તેની પાર્ટી બહુમતથી દૂર...
બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. શરૂઆતના રૂઝાનોમાં મહાગઠબંધન અને એનડીએ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. સાથે જ એનડીએથી અલગ થઇને ‘એકલા...
બિહાર ચૂંટણીના પરિણામોના3 શરૂઆતના એક કલાકના રૂઝાનો પર નજર કરીએ તો સૌપ્રથમ રાજદના નેતૃત્વમાં મહાગઠબંધન તેજીથી આગળ વધતુ નજરે આવ્યું પરંતુ હવે એક કલાકના રૂઝાન...
બિહાર વિધાનસભા ચૂંટણીની 243 સીટો પર વોટોની ગણતરી ચાલી રહી છે. રૂઝાનોમાં આરજેડી, કોંગ્રેસ અને લેફ્ટના મહાગઠબંધનને બહુમત મળી ગયો છે. તાજેતરમાં આંકડાઓ અનુસાર મહાગઠબંધન...
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતીકાલે જાહેર થવાના છે અને એક્ઝિટ પોલ પ્રમાણે તો આરજેડીનો ઘોડો વિનમાં લાગી રહ્યો છે. એકલા હાથે પ્રચાર કરનારા આરજેડીના નેતા...
બહુચર્ચિત ઘાસચારા કૌભાંડમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા લાલુ પ્રસાદ યાદવ અત્યારે રાંચીની અંદર સજા ભોગવી રહ્યા છે. જો કે અત્યારે રીમ્સની અંદર તેમની સારવાર...
ભાજપે આરજેડીના ઘોષણાપત્રને જુઠ્ઠાણું ગણાવ્યું છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું છે કે તેજસ્વી યાદવ જે પણ વાયદાઓ કરી રાહ્ય છે તે માત્ર અને...
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણી ચાલી રહી છે. ટિકિટ કાપવાના કારણે નારાજ નેતાઓ બળવાખોર વલણ અપનાવી રહ્યા છે. આ વખતે રક્સોલ વિધાનસભા બેઠક RJD પાસેથી...